બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / life-style-health-tips-for-healthy-lifestyle

NULL / જમ્યા બાદ આ 4 કામ ભૂલથી પણ ના કરશો નહીંતર બ્રેઇન સ્ટ્રોકનો થશો શિકાર

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઘણાં લોકોને જમ્યા બાદ વિવિધ પ્રકારની આદત રહેલી હોય છે. આ આદતો તેમને ક્યારેક સંકટમાં મુકી દેતી હોય છે.એટલા માટે ભોજન લીધા બાદ કેટલીક વાતોનું અચુક ધ્યાન રાખવુ જોઇએ નહીંતર ગંભીર રોગનો શિકાર બની જવાય છે.

1.ઘણાં લોકોને ભોજન લીધા બાદ તરત જ ઉંઘ આવવા લાગે છે એટલે તેઓ ભોજન લીધા બાદ તરત સુઇ જવાનું વધારે પસંદ કરે છે તો આ પ્રકારની આદત માણસને મુશ્કેલીમાં મુકી દે છે.એટલે ભોજન લીધ બાદ 1 કલાક સુધી સુવાનું ટાળવું જોઇએ જેનાથી તમારી શરીરનું વ્યવસ્થિત પાચન થાય છે અને શરીરની ચરબીમાં વધારો થતો અટકે છે.

તરત સુવાની આદતને કારણે ખોરાકનું પુરતા પ્રમાણમાં પાચન થતું નથી અને જેના કારણે અપાચા જેવી બિમારીને નોતરૂ મળે છે.ભોજન લીધા બાદ તરત સુવાની આદતને કારણે બ્રેઈન સ્ટ્રોક આવવાની શક્યતાઓ વધી જાય છે.

2.ભોજન લીધા બાદ તરત જ ઘણાં લોકોને સ્મોકિંગ કરવાની આદત રહેલી હોય છે જે એકદમ ખોટી આદત છે.જમ્યા બાદ સ્મોકિંગ કરવાથી પાચન શક્તિ અનિયમિત બને છે અને પુરતા પ્રમાણમાં પાચન થતું નથી.

એટલે કે ભોજન લીધા બાદ એક સિગારેટ પીવાથી 10 સિગારેટ પીધા બરાબર નુકસાન થાય છે.તો ખોરાક બાદ સ્મોકિંગ કરવાની ટેવ ટાળવી જોઇએ.

3.ઘણાં લોકોને ખોરાક લીધા બાદ સ્નાન કરવાનું વધુ પસંદ હોય છે પરંતુ જમ્યા બાદ સ્નાન કરવાની આદત માનવીને તકલીફમાં મુકી શકે છે.જમ્યા બાદ ખોરાકના પાચનમાંટે પાચનતંત્ર પોતાના કામની શરૂઆત કરે છે.

એટલે કે શરીરમાં રહેલ રક્તનો પ્રવાહ સીધો પેટ તરફ ખેંચાય છે જેના કારણે પાચનતંત્રની ક્રિયા વધુ ઝડપી બને છે.પરંતુ સ્નાન કરતા લોહી ફરી આખા શરીરમાં ફેલાય છે જેના કારણે ખોરાકનું પુરતા પ્રમાણમાં પાચન થતું નથી અને અપચો જેવી બિમારી થાય છે. 

4.ખોરાક લીધા બાદ ઘણાં લોકોને ચા પીવાની એક આદત હોય છે પરંતુ આ આ આદત તેમને માટે મોટા રોગનું કારણ બને છે.ચાની અંદર ટેનિક એસિડ રહેલો હોય છે જે શરીરમાં ખોરાકને લીધે ઉત્પન્ન થતાં રેડ સેલ અને આયર્નને અટકાવે છે.

જેના કારણે આયર્નની અછત થતાં શરીરમાં એમોનિયા નામે રોગ થવાની શક્યતાઓમાં વધારો થાય છે. તો ખોરાક લીધા બાદની આ 4 આદતો ક્યારેક તમારામાં જીવલેણ પણ સાબિત થઇ શકે છે.એટલે શક્ય હોય ત્યાં સુધી આ આદતોને ટાળવી જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ