બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Manisha Jogi
Last Updated: 04:48 PM, 21 April 2023
મોટાભાગના લોકો અમીર બનવા માંગે છે અને સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવવાની ઈચ્છા રાખે છે. તમામ લોકોની ઈચ્છા હોય છે કે, નોકરી અને વેપારમાં સફળતા મળે, ખ્યાતિ તથા પ્રસિદ્ધિ મળે. ખૂબ જ પરિશ્રમ ને મહેનત કરવા છતાં સફળતા ના મળે તો, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ ઉપાય કરવાથી તમને સફળતા મળી શકે છે. જ્યાતિષીઓના લાલ પુસ્તકમાં સફળતા અને ધન વૈભવ મેળવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય અપનાવવાથી તમને લાભ થઈ શકે છે.
તમામ કામમાં સફળતા મેળવવા માટેનો ઉપાય-
જો તમને કામમાં સફળતા નથી મળી રહી અને વારંવાર અસફળતા મળી રહી છે, તો ઉપાય જરૂરથી અજમાવવા જોઈએ. કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ કરવા માટે બહાર જતા પહેલા એકવાર અરીસો જરૂરથી જોવો. આ પ્રકારે કરવાથી તમારામાં આત્મવિશ્વાસ આવશે, ઉત્સાહ વધશે અને કામમાં સફળતા પણ મળશે. આ ઉપાય સોમવારે કરવાથી અચૂકપણે લાભ થાય છે.
સફળતા મેળવવા માટે લવિંગનો ઉપાય-
લવિંગનો મસાલા અને ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પણ લવિંગને ઉપયોગી માનવામાં આવે છે. કામમાં સફળતા મેળવવા માટે ઘરની બહાર નીકળતા પહેલા ભૂલ્યા વગર ખિસ્સામાં લવિંગ મુકી દેવું. આ પ્રકારે કરવાથી નકારાત્મક શક્તિ દૂર થશે. તમે લવિંગ ખાઈને પણ બહાર જઈ શકો છો.
સફળતા મેળવવા માટે પાનનો ઉપાય-
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ અને શુભ કાર્યોમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાનના પત્તા વગર ગણપતિ અને ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ અથવા શુભ કામ શરૂ કરતા પાન જરૂરથી ખાવું જોઈએ. આ પ્રકારે કરવાથી સફળતા મળવાની ચાન્સિસ વધી જાય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા