બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ધર્મ / krishna janmashtami 2023 these 4 zodiac signs are dear to lord krishna will get benefits on janmashtami
Manisha Jogi
Last Updated: 04:03 PM, 5 September 2023
દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું વિશેષ મહતત્વ છે. આ વર્ષે જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવશે.
ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં થયો હતો. શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુએ કૃષ્ણના રૂપમાં આઠમો અવતાર લીધો હતો અને કંસને અત્યાચારમાંથી મુક્તિ અપાવી હતી. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે કેટલીક રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા રહેશે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આ રાશિના જાતકો પર શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહેશે
વૃષભ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિ ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાશિમાંથી એક છે. શ્રીકૃષ્ણની કૃપાથી આ રાશિના જાતકોને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ચ થાય છે અને મહેનતનું સંપૂર્ણ પરિણામ મળે છે.
કર્ક- આ રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હંમેશા રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો દરરોજ પૂજા અર્ચના કરે તો તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે.
સિંહ- ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાશિમાં સિંહ રાશિ પણ શામે છે. આ રાશિના જાતકો મહેનતી અને નિર્ભયી હોય છે. આ રાશિના જાતકો નિયમિતરૂપે કૃષ્ણ ઉપાસના કરે તો, જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી અને ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહે છે.
તુલા- આ રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકો ભગવાન શ્રીકૃષ્ણના પૂજા પાઠ કરે તો તેમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir