બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know, which juices should be consumed to control the thyroid
Pooja Khunti
Last Updated: 05:08 PM, 12 February 2024
આજના આ જડપી યુગમાં લોકોની જીવનશૈલી પહેલા જેવી નથી રહી. હાલ લોકો કલાકો સુધી કામ કરે છે, રાત્રે મોડે સુધી ફોનનો ઊપયોગ કરે છે. તેના કારણે તેઓ પૂરતી ઊંઘ લઈ શકતા નથી. આ બધાની અસર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. જેના કારણે લોકો તણાવમાં રહે છે. કેટલાક લોકો ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. તમને આજે કેટલાક ઘરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ અથવા હ્રદય રોગનાં દર્દીઓ જોવા મળશે. થાઈરોઈડનાં કારણે વજન જલ્દીથી વધવા લાગે છે અથવા વજન જલ્દીથી ઘટવા લાગે છે. તમારા આહારમાં હેલ્ધી જ્યુસનું સેવન કરીને થાઈરોઈડને નિયંત્રિત કરી શકાય છે. જાણો, થાઈરોઈડને નિયંત્રિત કરવા કયા-કયા જ્યુસનું સેવન કરવું જોઈએ.
દૂધીનું જ્યુસ
જે લોકોને થાઈરોઈડ હોય તેમને દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ થાઈરોઈડને નિયંત્રિત કરવામાં ખૂબ ફાયદાકારક છે. સવારે ખાલી પેટ તમારે દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ શરીરને એનર્જી આપે છે. આ સાથે તમારું વજન પણ ઓછું થઈ જશે.
બીટ અને ગાજરનું જ્યુસ
થાઈરોઈડની સમસ્યામાં બીટ અને ગાજરનું જ્યુસ ખૂબ ફાયદાકારક હોય છે. આ જ્યુસનાં સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. બીટ અને ગાજરનાં સેવનથી આયર્ન, વિટામિન A, ફોલિક એસિડ અને અન્ય વિટામીન્સ મળે છે. આ જ્યુસ બનાવવા માટે તમારે 1 ગાજર, 1 બીટ, 1 અનાનસ અને 1 સફરજન લેવું પડશે. આ બધાને સરખી રીતે કાપી તેને ગ્રાઈડ કરી લો. તમારું જ્યુસ તૈયાર છે.
વાંચવા જેવું: શું તમને પણ છે વારંવાર પેશાબની સમસ્યા? આયુર્વેદિક ઉપાયથી મળી શકે છે રાહત
જળકુંભીનું જ્યુસ
તમે ડોક્ટરની સલાહ લઈને જળકુંભીના જ્યુસનું પણ સેવન કરી શકો છો. આ થાઈરોઈડને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. તમારે આ જ્યુસને બનાવવા માટે 2 કપ જળકુંભીના પાન અને 2 સફરજન લેવા પડશે. તેને સરખી રીતે સાફ કરીને કટ કરી લો. હવે આ બંનેને ગ્રાઈડ કરી લો. તમે આમાં 1 ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ જ્યુસનાં સેવનથી સ્થૂળતા નિયંત્રિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh