બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know about the benefits of eating pumpkin seeds with milk
Pooja Khunti
Last Updated: 08:05 AM, 14 February 2024
કોળાનાં બીજને સુપરફૂડ કહેવામાં આવે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. કોળાનાં 100 ગ્રામ બીજમાં 574 કેલરી એનર્જી, 49 ગ્રામ ફેટ, 6.6 ગ્રામ ફાયબર અને 30 ગ્રામ પ્રોટીન હોય છે. આ બીજ પ્રોટીનથી ભરપૂર હોય છે. તેથી શરીરને તાકત મળે છે. નિયમિત રીતે કોળાનાં બીજનું સેવન કરવામાં આવે તો તમે કેટલીક બીમારીઓથી બચી શકો છો. કોળાનાં બીજમાં બહુઅસંતૃપ્ત અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે. તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જાણો, કોળાનાં બીજને દૂધ સાથે ખાવાથી થતાં ફાયદાઓ વિશે.
હાડકાં
કોળાનાં બીજને દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા પોષક તત્વો મળે છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. આ પોષણ તત્વો હાડકાના વિકાસ અને તેની મજબૂતી માટે જરૂરી છે. જે લોકોને સાંધાનો દુ:ખાવો થતો હોય અથવા સાંધામાં સોજો આવી જતો હોય તો તેણે દૂધ અને કોળાનાં બીજનું સેવન કરવું જોઈએ.
એન્ટીઓક્સિડેન્ટ
કોળાનાં બીજ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ સાથે તેમા વિટામિન E પણ હોય છે. તેના સેવનથી ઓક્સિડેટીવ તણાવ દૂર થાય છે. એન્ટીઓક્સિડેન્ટ ત્વચાનાં સ્વાસ્થ્ય અને કોષોની સુરક્ષા માટે ફાયદાકારક છે.
વાંચવા જેવું: છોડો મોંઘાદાટ ડાયટ પ્લાન, વજન ઘટાડવા ઘરગથ્થું ઉપચાર ખૂબ કારગર, દેશી ઉપાયથી 1 મહિનામાં પાતળા
કેલ્શિયમ
કોળાનાં બીજમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. આ હાડકાના વિકાસ અને મજબૂતી માટે જરૂરી છે. જે લોકો આહારમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમથી ભરપૂત ખોરાકનું સેવન કરે છે, તેમના હાડકામાં ખનીજની ઘનતા વધુ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir