બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 04:51 PM, 7 February 2024
આફ્રીકી દેશ કેન્યાના એક કલ્ટ લીડર જે સ્વર્ગનું સપનું જોતા હતા. હાલ તેઓ ખૂબ જ ચર્ચામાં છે. પોલ મેકેજી અને તેમના 29 સહયોગી 191 બાળકોની હત્યાના આરોપ છે. આ બાળકોની લાશને જંગલોમાં દફનાવી દેવામાં આવી હતી જેનો બાદમાં ખુલાસો થયો છે.
કેન્યામાં એક શહેર છે માલિંદી, તટીય વિસ્તારની આસપાસ આ શહેર વસેલું છે. અહીંની એક કોર્ટમાં પોલ મેકેઝી સહિત 30 લોકોને રજૂ કરવામાં આવ્યા છે. આ બધા 30 લોકોએ આમ તો આરોપોને નકારી દીધા પરંતુ આ કેસ હજુ લાંબા ચલશે. એક બાજુ શંકાસ્પદ શખ્સ પણ આ કેસમાં આરોપી હતો પરંતુ માનસીક રીતે બીમાર હોવાના કારણે તેના પર કેસ નહીં ચાલે.
"જ્યાં સુધી મોત ન આવે ભૂખ્યા રહેવુ"
આ મામલો ગયા વર્ષે ચર્ચામાં આવ્યો હતો. હવે આ મામલામાં પોલ અને તેના અનુયાયિઓને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલ પર આરોપ લગાવનાર સરકારી વકીલોનું કહેવું છે કે તેણે પોતાના અનુયાયિઓને કહ્યું કે તે ત્યાં સુધી પોતાને અને બાળકોને ભુખ્યા રાખશે જ્યાં સુધી તેમનું મોત ન થઈ જાય.
આમ કરવાના પાછળ પોલની દલીલ હતી કે આ રીતે મરીને તે કયામતથી ખૂબ પહેલા સ્વર્ગ જઈ શકશે. કોઈ તથાકથિત માયાવી ધર્મગુરૂના કારણે આટલા અનુયાયિઓની એવી દર્દનાક મોત હલના ઈતિહાસમાં નથી જોવા મળી અને ન સાંભળવા મળી.
કુલ 400 મૃતદેહ
પોલ ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચ ચલાવતો હતો. આ ચર્ચ કેન્યાના શાકાહોલાના જંગલોમાં સ્થિત હતું. એકદમ એકાંત અને સુનસામ, આ આખો વિસ્તાર લગભગ 800 એકડમાં ફેલાયેલો હતો. અહીં વસ્તી બનાવી લેવામાં આવી હતી જ્યાં પોલ મેકેજીના અનુયાયી મોટી સંખ્યામાં રહેતા હતા. કહેવાય છે કે અહીંથી બાદમાં 400 જેટલા મૃતદેહ મળ્યા જે બીજા વિસ્તારમાં દફનાવવામાં આવ્યા હતા. તેમાં 191 મૃતદેહ બાળકોના હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime