બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / kartik purnima do these upay blessings of goddess lakshmi will shower happiness

Astrology / બે જ દિવસમાં કારતક મહિનાની પૂનમ: ખાસ નોંધી લૉ આ ઉપાય, ઘર-પરિવાર પર થશે લક્ષ્મીજીની કૃપા

Manisha Jogi

Last Updated: 03:47 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કારતકી પૂર્ણિમાના દિવસે પૂજા કરવાથી લક્ષ્મી દેવી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને ગરીબીથી રાહત મળશે.

  • 27 નવેમ્બર 2023 સોમવારના રોજ કારતકી પૂર્ણિમા
  • કારતકી પૂર્ણિમાના દિવસે કરો ખાસ ઉપાય
  • આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 27 નવેમ્બર 2023 સોમવારના રોજ કારતકી પૂર્ણિમા છે. માનવામાં આવે છે કે, જે વ્યક્તિ આ દિવસે નદીમાં સ્નાન કરે છે અને દાન કરે છે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કારતકી પૂર્ણિમાના દિવસે પૂજા કરવાથી લક્ષ્મી દેવી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો અને ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો આ ઉપાય જરૂરથી કરવા જોઈએ. આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને ગરીબીથી રાહત મળશે. 

કારતકી પૂર્ણિમાના ઉપાય
પીપળાના ઝાડની પૂજા-
કારતકી પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. પીપળાના ઝાડ પર જળ અને દૂધ ચઢાવો તથા ઘીનો દીવો કરો. 

તુલસી પૂજા- કારતકી પૂર્ણિમાના દિવસે વિધિ વિધાન સાથે તુલસી પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, તુલસીમાં લક્ષ્મી માતા રહે છે. આ કારણોસર કારતકી પૂર્ણિમાના દિવસે સવારે તુલસીને જળ અર્પણ કરો તથા સવાર-સાંજ તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરો. સવારે 

તોરણ લગાવો- કારતકી પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ઘરના મુખ્યદ્વાર પર તોરણ લગાવવા જોઈએ. આંબાના પાન અને ફૂલનું તોરણ બનાવીને ઘરના દ્વાર પર લગાવવાથી તે શુભ સાબિત થશે. 

ખીર- આર્થિક પરિસ્થિતિ મજબૂત કરવા માટે અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે કારતકી પૂર્ણિમાના દિવસે ખીરનો ભોગ ધરાવવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ