બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / બિઝનેસ / ITR Deadline are excided for religious institutions and professional institutions says Income tax department
Vaidehi
Last Updated: 05:19 PM, 19 September 2023
IT વિભાગે ધાર્મિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ માટે ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમયસીમાને વધારી દીધી છે. એટલું જ નહીં ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની મુદત પણ વધારી દેવામાં આવી છે.ધાર્મિક સંસ્થાઓ,વ્યાવસાયિક સંસ્થાઓ માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.
CBDT extends due date for filing of Form 10B/10BB for FY 2022-23 to 31.10.2023.
— Income Tax India (@IncomeTaxIndia) September 18, 2023
Due date for furnishing of ITR in Form ITR-7 for the AY 2023-24 also extended to 30.11.2023.
CBDT Circular No. 16/2023 dated 18.09.2023 issued and is available at: https://t.co/tTSzaqqPSR pic.twitter.com/fsCNEJk4oX
ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની તારીખ
આ સિવાય IT વિભાગે કોઈ ફંડ, ટ્રસ્ટ, સંસ્થાન કે કોઈ વિશ્વવિદ્યાલય કે શૈક્ષણિક સંસ્થાન કે તબીબી સંસ્થા દ્વારા ફોર્મ 10બી/10બીબીમાં 2022-23 માટે ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની નિયત તારીખને વધારીને 31 ઑક્ટોબર 2023 કરી દીધી છે.
એક મહિનો વધારી દેવાઈ મુદત
આયકર વિભાગે પોતાના એક નિવેદનમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માટે ફોર્મ ITR-7માં ટેક્સ રિટર્ન જમા કરવાની નિયત તારીખ કે જે 31.10.2023 છે તેને વધારીને 30.11.2023 સુધી વધારી દેવામાં આવ્યું છે.
ફોર્મ -7 કોના માટે હોય છે?
આયકર વિભાગ અલગ-અલગ વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે અલગ-અલગ ITR ફોર્મ બહાર પાડે છે. તેવામાં ITR-7 ધર્માર્થ અને ધાર્મિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા ભરવામાં આવે છે.
નોકરી કરતાં લોકો હજુ પણ ITR ફાઈલ કરી શકશે
30 જૂલાઈ સુધી તમામ નોકરિયાત લોકોએ ITR ફાઈલ કરી દેવાનું હતું પણ જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ નથી કર્યું તો તમે પેનલ્ટી ભરીને પણ રિટર્ન ફાઈલ કરી શકો છો. લેટ રિટર્ન ભરવા માટે જે લોકોની આવક 5 લાખ છે તેમણે 5000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. જ્યારે 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોએ 1000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime