બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / islam also does not accept the triple talaq ahmadiyya muslim praise pm modi
Hiralal
Last Updated: 10:24 PM, 22 February 2023
ADVERTISEMENT
વિવિધ મુસ્લિમ સંગઠનોના નેતાઓએ લઘુમતીઓના કલ્યાણ માટે ત્રણ તલાક નાબૂદ કરવા સહિત અનેક પગલાં ભરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની પ્રશંસા કરી હતી. એનઆઈડી ફાઉન્ડેશન દ્વારા આયોજિત "અખિલ ભારતીય લઘુમતી સંમેલન - અમૃત કાલમાં લઘુમતીઓની ભૂમિકા" માં બોલતા, અહમદિયા મુસ્લિમ સમુદાયના વિદેશી બાબતોના નિયામક અહેસાન ઘોરીએ કહ્યું, "પીએમ મોદીએ દેશ અને ખાસ કરીને લઘુમતીઓ માટે ઘણા પગલાં લીધા છે. તેની પ્રશંસા થવી જોઈએ. સારી વસ્તુઓની પ્રશંસા થવી જોઈએ અને અમે તેમની પ્રશંસા કરીએ છીએ.
#WATCH | Leaders of various Muslim organisations praise PM Narendra Modi's government for taking several steps for the welfare of minorities, at the "All India Minority Conclave - Role of Minorities in Amrit Kaal" event organized by the NID Foundation
— ANI (@ANI) February 22, 2023
(Source: NID Foundation) pic.twitter.com/5BS1W4YP6A
ADVERTISEMENT
ત્રણ તલાક રદ કરવાનું મોદી સરકારનું પગલું સારુ- મુસ્લિમ સંગઠન
અહમદિયા મુસ્લિમોએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાથી લઈને પ્રધાનમંત્રીની પહેલની પ્રશંસા કરી હતી. પીએમ મોદીના વખાણ કરતા અહમદિયા મુસ્લિમ યૂથ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, ઈસ્લામ પણ ત્રણ તલાકમાં વિશ્વાસ નથી કરતો. "ઇસ્લામ પણ ટ્રિપલ તલાકની પ્રથાને સ્વીકારતો નથી. આવી સ્થિતિમાં, પીએમ મોદીની સરકારનું આ પગલું એક સારું પગલું છે. મહિલા સશક્તિકરણની દિશામાં આ એક સારું પગલું છે. અમે આ પહેલનો આદર કરીએ છીએ.
#WATCH | "PM Modi visited Vatican City&met Pope. This initiative by him is commendable. I really appreciate PM Modi that he's promoting the youth so that in the days to come, the second line of leadership can be prepared,"says Bishop Rt Rev Denzel Peoples
— ANI (@ANI) February 22, 2023
(Source:NID Foundation) pic.twitter.com/qpvewjhFGs
પીએમ મોદીએ દેશ અને અલ્પસંખ્યકો માટે અનેક પગલા લીધા
આ પ્રસંગે અહમદિયા મુસ્લિમ યૂથ એસોસિએશનના ફોરેન અફેર્સ ડાયરેક્ટર અહેસાન ઘોરીએ કહ્યું કે, "પીએમ મોદીએ દેશ અને અલ્પસંખ્યકો માટે અનેક પગલા લીધા છે અને આની પ્રશંસા થવી જોઈએ.
#WATCH | Dr MD Thomas, Founder-Director of the Institute of Harmony and Peace Studies in New Delhi says, "The All India Minority Conclave held today is a new initiative. I think Amrit Kaal will actually be relevant in this direction..."
— ANI (@ANI) February 22, 2023
(Source: NID Foundation) pic.twitter.com/ey0zUnuRjK
પીએમ મોદી એક મહાન નેતા, અમારું સૌભાગ્ય-મંસૂર ખાન
સૂફી ઈસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ મંસૂર ખાને કહ્યું કે, "દુનિયા પીએમ મોદીને એક મહાન નેતાના રૂપમાં ઓળખે છે. તેઓ આજે વૈશ્વિક નેતા છે. તે અમારું સૌભાગ્ય છે કે આપણને આવા મહાન નેતા મળ્યા છે જેમણે આપણા દેશને વિશ્વ નેતા બનાવ્યો છે. ઉલેમા ફાઉન્ડેશન જામિયા આલિયા જાફરીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના કૌકાબ મુજતબાએ કહ્યું કે પીએમ મોદીએ એવા નિર્ણયો લીધા છે જે 1947થી લેવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) કાયદો 1 ઓગસ્ટ, 2019ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટ્રિપલ ડિવોર્સના કેસમાં લગભગ 82 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ તલાકને નાબૂદ કરીને મોદી સરકારે મુસ્લિમ મહિલાઓના સામાજિક-આર્થિક, મૂળભૂત અને બંધારણીય અધિકારોને મજબૂત કર્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT