બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 rcb vs srh royal challenger bangalor can qualify for playoffs in place of MI
Arohi
Last Updated: 12:51 PM, 19 May 2023
IPL 2023ની બધી ટીમોએ અત્યાર સુધી પોતાની 13 મેચ રમી લીધી છે. એટલે કે હવે બધાની એક એક મેચ બચી રહી છે. પરંતુ આઈપીએલના પ્લેઓફ માટે હાલ ફક્ત એક જ ટીમે ક્વોલીફાઈ કર્યું છે. ગુજરાત ટાઈટન્સ ઉપરાંત કોઈ પણ ટીમને પ્લેઓફની ટિકિટ નહીં મળી શકે.
🤩 अगदीच same to same 🤌#OneFamily things. 💙#MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 MI TV pic.twitter.com/msJpKDhO6n
— Mumbai Indians (@mipaltan) May 19, 2023
ત્યાં જ શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે થયેલી મુકાબલા બાદ મામલો વધારે ગંભીર બની ગયો છે. RCBની જીતે અન્ય ટીમોના ટેન્શનને ડબલ કરી દીધો છે. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પર પ્લેઓફથી બહાર થવાનો ખતરો પણ છે.
મુંબઈ ઈન્ડિયન્સની જગ્યા લઈ શકે છે RCB
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ વર્ષના IPLમાં ખરાબ શરૂઆત બાદ દમદાર વાપસી કરી હતી. પરંતુ હવે તેમના પર એક વખત ફરી પ્લેઓફની રેસથી બહાર થવાનો ખતરો છે. આવો સમજીએ કે આરસીબીની ટીમ તેમના માટે કેવી રીતે ખતરો બની ગઈ છે.
આ સમયે અંક તાલિકામાં આરસીબીની ટીમ 13 મેચોમાં 14 નંબર સાથે ચોથા સ્થાન પર છે. ત્યાં જ મુંબઈની ટીમ પણ દરેક સ્થિતિમાં છે પરંતુ ખરાબ રન રેટના કારણે તેમની ટીમ પાંચમાં નંબર પર ખસી ગઈ છે.
મુંબઈને પછાડી
આરસીબીએ સનરાઈઝર્સ સામે મેચ જીતીને મુંબઈને પછાડી દીધી છે. અહીંથી જો મુંબઈ ઈન્ડિયન્સ પોતાની બીજી મેચ જીતી પણ જાય છે ત્યારે પણ તેમની ટીમ પ્લેઓફની રેસથી બહાર થઈ શકે છે. હકીકતે આ સમયે આરસીબીનો રન રેટ ખૂબ જ સારો છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌઉ સુપર જાયન્ટ્સ પોતાનો છેલ્લો મુકાબલો જીતે છે.
ત્યાં જ આરસીબીની ટીમ લીગ સ્ટેજની છેલ્લી મેચ રમશે. એવામાં મુંબઈ જો પોતાના છેલ્લા મુકાબલામાં નેટ રન રેટને યોગ્ય પણ કરી લે તો ત્યારે પણ આરસીબીને જાણકારી મળશે કે તેમણે કેટલા અંતથી પોતાની છેલ્લી મેચ જીતવાની છે. જો એવું થઈ ગયું તો આરસીબી પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી જશે અને મુંબઈ બહાર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ