બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 06:06 PM, 10 November 2021
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરેએ ભારતના ભાગલા માટે જવાબદાર ગણાતા પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાના યશગાન કર્યાં છે.
વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ઝીણાના પ્રશંસક રહ્યાં હતા-રાજભરે
રાજભરે બુધવારે અહીં કહ્યું કે જો જિન્નાહને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો દેશના ભાગલા ન થયા હોત. આટલું જ નહીં રાજભરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ ઝીણાના પ્રશંસક કહ્યા હતા. રાજભરે હાલમાં જ આગામી વિધાનસભા ચૂંટણી માટે સપા સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જરા વિચારો કે અટલજી અને અડવાણીજીએ પણ ઝીણાના વિચારોના વખાણ કેમ કર્યા. એટલા માટે હું માનું છું કે જો ઝીણાને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો દેશના ભાગલા ન થયા હોત.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અખિલેશે પણ ઝીણાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પં. નેહરુની જેમ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરોધ પક્ષોએ આના પર આકરી પ્રતિક્રિયા આપી અને નેતાઓના જિન્ના પ્રેમને ચૂંટણીના ફાયદા માટે ધાર્મિક તુષ્ટિકરણની રાજનીતિનું પરિણામ ગણાવ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime