બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / india-s-turnaround-pakistan-has-now-become-terroristtan

NULL / ભારતનો પલટવાર પાકિસ્તાન હવે બની ગયું છે 'ટેરરિસ્તાન'

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ અબ્બાસીના નિવેદન પર ભારતે પલટવાર કર્યો છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન આતંકીઓનું ગઢ છે. અને દુનિયાને માનવાધિકાર પર પાકિસ્તાનને જ્ઞાન આપવાની જરૂર નથી. પાકિસ્તાન પોતાની જ જમીન પર માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતે એ પણ કહ્યું છે કે પાકિસ્તાનને સમજી લેવું જોઇએ કે જમ્મૂ કશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

UNમાં ભારતના પ્રથમ સચિવ ઇનમ ગંભીરે પાકિસ્તાનને ટેરરિસ્તાન કરાર આપતા કહ્યું છે કે પાકિસ્તાન સતત આતંકીઓને સહારો આપી રહ્યું છે. આ દેશ સંપૂર્ણ રીતે આતંકને જન્મ આપી રહ્યું છે. જે અસાધારણ છે કે એક સ્ટેટ જે ઓસામા બિન લાદેન અને મુલ્લા ઉમરને સહારો આપે છે. અને પીડિત હોવાનો દેખાવો કરે છે. ગંભીરે કહ્યું કે પાકિસ્તાન હવે ટેરરિસ્તાન બની ગયું છે. અને ભારતનો પાડોશી દેશ આતંકને જન્મ આપી રહ્યું છે. અને વૈશ્વિક સ્તર પર તેનો ફેલાવો પણ કરી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના PM શાહિદ અબ્બાસીએ કહ્યું છે કે ભારત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. તો સાથે જ ભારત પર કશ્મીરીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં કશ્મીરને લઇને એક દૂતની નિમણૂક કરવાની વાત પણ ઉચ્ચારી છે.

સાથે જ તેમણે કશ્મીર સહિત તમામ મુદ્દે ભારત સાથે વાત કરવાની તૈયારી બતાવી છે. 20 મિનિટના ભાષણમાં શાહીદ અબ્બાસીએ ચાર વખત કાશ્મીર રાગ આલાપ્યો હતો. જે નિવેદનને લઇ ભારતે પાક. પર પલટવાર કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ