બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / Improvement in the provision of Gyan Sadhna Scholarship Scheme, now these students will also get the benefit of the scheme

ગાંધીનગર / જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની જોગવાઈમાં સુધારો, હવે આ વિદ્યાર્થીઓને પણ યોજનાનો લાભ મળશે

Vishal Khamar

Last Updated: 09:19 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાન સાધનાં સ્કોલરશિપ યોજનાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે અનુદાનિત શાળામાંથી પાસ વિદ્યાર્થીઓને પણ લાભ મળી શકશે. તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે.

  • જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની જોગવાઇમાં સુધારો
  • અનુદાનિત શાળામાંથી પાસ વિદ્યાર્થીઓને મળશે લાભ
  • ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મળશે લાભ 

રાજ્ય સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના જાહેર કરી હતી. જ્ઞાન સાધનાં સ્કોલરશિપની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ અનુદાનીત શાળામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે. તેમજ સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. અને નિયામક દ્વારા પસંદગી પામેલી ખાનગી શાળાને પણ લાભ મળશે.  

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે
વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી હતી. જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનાનો લાભ લેવા માટે  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને  જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. 

તેજસ્વી વિદ્યાર્થીઓને કેટલી અપાશે સ્કોલરશીપ 
આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ અપાશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ