બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you get sick frequently, then stop consuming these things in dinner
Pooja Khunti
Last Updated: 03:45 PM, 1 January 2024
આહારની સીધી અસર સ્વાસ્થ્ય પર થાય છે. યોગ્ય ખાનપાનનાં સેવનથી લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકાય છે. જે રીતે સવારનાં નાસ્તાને જરૂરી માનવામાં આવે છે. એ જ રીતે રાત્રિ ભોજન કરતી વખતે પણ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહિંતર, સ્થૂળતા, ડાયાબિટીસ, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ વધી શકે છે.
રાત્રિ ભોજનમાં આ વસ્તુનું સેવન ન કરો
તળેલી વસ્તુઓનું સેવન ન કરો
રાત્રે ભોજન કરતી વખતે તળેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તમને એસિડિટી અથવા ગેસની સમસ્યા થઈ શકે છે.
જાણવા જેવું: તમે પણ ટિફિનમાં એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં લપેટેલું ભોજન ખાઓ છો? તો આજે જ બંધ કરજો, નહીંતર થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ
બ્રોકોલી અને કોબીનું સેવન
રાત્રે ક્રુસિફેરસ પરિવારમાં સામેલ શાકભાજી ખાવાનું ટાળો. જેની અંદર બ્રોકોલી, કેળાં, રાઈ, મૂળા અને ફૂલકોબી જેવા શાકભાજી સામેલ છે. ઘણા લોકો આ શાકભાજીને સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે. આ શાકભાજીની અંદર ફાયબર, પોટેશિયમ અને આયર્ન હોય છે. જેને ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
ફળોનું સેવન
ફળોનું સેવન સવારે અને બપોરે કરવું જોઈએ. રાત્રે ફળોનાં સેવનથી સમસ્યા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh