બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 09:34 AM, 30 September 2023
પાચનતંત્રમાં કોઈપણ પ્રકારની ગરબડ થાય તો તેના કારણે સમગ્ર શરીરને નુકસાન થાય છે. આ કારણોસર આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આંતરડામાં સામાન્ય ગરબડ થાય તો પણ તેને ઈગ્નોર ના કરવી જોઈએ. આંતરડા ખરાબ થાય તો શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ઓટોઈમ્યૂન ડિસીઝ
અનહેલ્ધી ડાયટ અને શરીરમાં સોજો આંતરડાની બિમારીને ટ્રિગર કરી શકે છે. જેના કારણે ટાઈપ 1 ડાયાબિટીસ, રુમેટોઈડ, આર્થરાઈટિસ અને સોરાયસિસ જેવી અલગ અલગ ઓટોઈમ્યૂન બિમારીઓ થઈ શકે છે.
ગેસ
જો તમને પણ ગેસની સમસ્યા થતી હોય, પેટ ભારે ભારે લાગતુ હોય તો આંતરડાની બિમારી થઈ શકે છે. આ બિમારીનો ઈલાજ કરવો જરૂરી છે. જેના કારણે ડેઈલી લાઈફ અને નોર્મલ એક્ટિવિટીઝ પર ખરાબ અસર પડે છે.
વજન સરળતાથી ઓછું ના થઈ શકે
જે લોકો વજન ઓછું કરવાના વિચારી રહ્યા છે, તેમણે આંતરડા બાબતે હંમેશા સજાગ રહેવું. આંતરડા સ્વસ્થ રહેશે તો આરોગ્ય સ્વસ્થ રહેશે, આંતરડામાં તકલીફ થશે તો વેઈટ લોસ પ્રોસેસ પણ સ્લો થઈ જશે. પેટની ચરબી ઓછી કરવા માટે પાચનતંત્ર મજબૂત હોવું જરૂરી છે.
મિઠાઈનું વધુ માત્રામાં સેવન
વધુ માત્રામાં મિઠી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. મિઠાઈ, કેન્ડીઝ, કેક અથવા ગળ્યા પીણાને કારણે આરોગ્ય ખરાબ થઈ શકે છે. તેના કારણે આંતરડા ખરાબ થઈ શકે છે. આ કારણોસર સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે.
ઈમ્યુનિટી નબળી હોય તો આંતરડાનું ખાસ ધ્યાન રાખવું
જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય તેમણે આંતરડાનું ખાસ ધ્યાન રાખવું. નબળી ઈમ્યુનિટી ધરાવતા વ્યક્તિઓને વારંવાર સર્દી, ખાંસી, કફ અને તાવ આવી જાય છે. જેના કારણે આંતરડા ખરાબ થઈ જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir