બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 02:07 PM, 11 November 2023
ફેસ્ટિવ સીઝનમાં દરેક ઘરમાં મીઠાઈ અને પકવાન બને છે. મીઠાઈઓમાં ખાસ કરીને ચકરી, ઘુઘરા, લાડવા વગેરે તૈયાર કરવામાં આવે છે. તહેવાર વખતે લોકો ખૂબ મીઠાઈ ખાય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠાઈ વધારે સારી નથી. એવામાં અમે તમને અમુક એવી ટિપ્સ જણાવીશું કે જેના મદદથી તમે દિવાળીમાં મીઠાઈનો આનંદ લઈ શકો છો અને સુગર પણ કંટ્રોલમાં રહેશે.
સવારની શરૂઆત આ રીતે કરો
જો તમે સવારની શરૂઆત હેલ્ધી વસ્તુઓથી કરશો તો તમને દિવસભર તેનો ફાયદો મળશે. માટે આ દિવસે શરૂઆત એટલે કે બ્રેકફાસ્ટમાં હોલ ગ્રેઈન્સ, ફ્રૂટ્સ અને શાકભાજી ખાઓ.
એકસરસાઈઝ કરો
રોજ એક્સરસાઈઝ કે યોગ કરવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શુગર લેવલ તો કંટ્રોલમાં રહે જ છે સાથે જ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. માટે રોજ ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરો. તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે.
પોર્શન કંટ્રોલ
જો હેલ્ધી રહેવું છે તો હંમેશા પોર્શન કંટ્રોલ કરો એટલે કે જ્યારે તમારી સામે કોઈ ટેસ્ટી ડિશ આવે તો તેને મર્યાદિત પ્રમાણમાં ખાઓ. તેનાથી અચાનક તમારૂ શુગર લેવલ નહીં વધે.
ઓછી કેલેરી વાળું ભોજન
તહેવારમાં મોટાભાગના ઘરોમાં પુરી, પનીર વગેરે જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડશે. પ્રયત્ન કરો કે તળેલી વસ્તુઓની જગ્યા પર બેક, ગ્રિલ જેવી વસ્તુઓ ખાઈ શકો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime