બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat government ministers changes purnesh modi rajendra trivedi

ગાંધીનગર / BIG NEWS: રાજ્ય સરકારમાં મોટા ફેરફાર, 2 મંત્રીઓ પાસેથી પરત લેવાયા ખાતા, જાણો કોને સોંપાયા

Hiren

Last Updated: 12:03 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 2 મંત્રીઓના ખાતા બદલાયા છે.

  • રાજ્ય સરકારમાં મોટો બદલાવ 
  • બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ બદલાયા
  • કેબિનેટ મંત્રાલયનો ચાર્જ મુખ્યમંત્રી પાસે રહેશે

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકારમાં બે મંત્રીઓનાં ખાતામાં ફેરબદલ કરવામાં આવ્યો છે. આ ફેરબદલને લઈને ઘણી અટકળો શરૂ થઈ છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બે મંત્રીઓ પાસેથી ખાતા લઈને બીજા મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. તો બીજી તરફ અમિત શાહ ગઇકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આજે મંત્રીમંડળમાં ફેરફારો થયા છે.

બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ બદલાયા

ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું પરત લેવાયું. જે હવે હર્ષ સંઘવીને મહેસુલ ખાતુ સોંપવામા આવ્યું છે. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન પરત લેવાયો છે. જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગ સોંપાયો છે.

મહત્વનું છે કે, મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ઘણા ચર્ચામાં પણ રહી ચૂક્યા છે. તેઓ સરપ્રાઈઝ વિઝિટ લેવા માટે અને કામગીરી પર દેખરેખ માટે સ્વયં સરકારી ઑફિસોની મુલાકાત લેવા માટે સમાચારોમાં ચમક્યા હતા. પણ હાલ તો તેઓનું ખાતું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ