બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / Extra / gujarat-dy-cm-nitin-patel-s-press-conference-says-about-hardik-patel

NULL / હાર્દિક પરના રાજદ્રોહ કેસ અંગે સરકારે તોડ્યું મૌન જાણો શું કહ્યું નીતિન પટેલે...

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચાના મામલે સરકારે નિવેદન આપ્યું છે. પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચાશે પરંતુ હાર્દિક પટેલ પરનો કેસ પરત ખેંચવા કોઇ નિર્ણય લેવાયો નથી.

જેમાં હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું કે હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહના કેસ અંગે અલગથી નિર્ણય લેવામાં આવશે. હાર્દિક પરનો કેસ પરત ખેંચવા કોઇ નિર્ણય લેવાયો નથી. હાર્દિક પટેલ સિવાય તમામ કેસ પાછા ખેંચાશે. 

પાટીદારો સામે કેસ પરત ખેંચવા મામલે સરકારે નિવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગઇકાલ સુધીમાં વધુમાં 136 કેસ પાછા ખેંચવામાં આવશે. આ અગાઉ 110 કેસ પાછા ખેચાઇ ચુક્યા છે. આમ 235 કેસ સરકારે પાછા ખેંચ્યા છે. 

વધુમાં તેમણે જણાવ્યું કે પાટીદારોના કેસો સામે રાજ્ય સરકાર ઝડપી કાર્યવાહી કરશે. જ્યારે રેલવેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારે અરજી કરી છે. પત્ર લખીને કેસ પાછા ખેંચવા અરજી કરવામાં આવી છે. આંદોલન પછીના કેસ એકત્રિત કરવાની કાર્યવાહી થઇ રહી છે. 42 કેસ માટે સ્ક્રિનિંગ પ્રક્રિયા ચાલી રહી છે. મોટા અને ગંભીર કેસ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ