બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
VTV / govt urges digital media platforms to refrain from publishing betting ads
Vaidehi
Last Updated: 08:01 PM, 3 October 2022
આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં કેન્દ્ર સરકારે બાળકોને નિશાનો બનાવનાર ભ્રામક વિજ્ઞાપનોને નિયંત્રિત કરવા માટે પણ વિસ્તૃત દિશાનિર્દેશન કર્યું હતું. આ અંતર્ગત હવે પ્રખ્યાત સ્ટાર્સને પણ જાહેરાત પ્રત્યે જવાબદાર રહેવા કહેવામાં આવ્યું હતું. સરોગેટ વિજ્ઞાપનો પર પણ રોક લાદી દીધેલ છે. સત્યતા સાબિત કર્યા વગરના વિજ્ઞાપનો કે ભ્રામક ads પર હવે રોક લગાવી દેવાઇ છે.
ભારતીય માહિતી અને પ્રસારણ વિભાગે આપી સૂચના
એડવાઇઝરીએ ગાઈડલાઇન્સ બાહર પાડી કારણ કે દેશનાં મોટાભાગના વિસ્તારો કે ઝોનમાં સટ્ટાબાજી અને જુગાર પર પ્રતિબંધ છે. યુવાનો અને ખાસ કરીને બાળકો પર આવા વિજ્ઞાપનની ખોટી અસર થાય છે અને ગેરમાર્ગે જવા પ્રેરણા આપે છે. યુવકો અને ખાસ કરીને બાળકો માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક- આર્થિક જોખમ ઊંભું થાય છે. તેથી જ ઓફલાઇન કે ઓનલાઇન એમ તમામ પ્રકારની સટ્ટાબાજી ક જુગાર સંબંધીત વિજ્ઞાપનો પર રોક લગાવાઇ છે.
Ministry of Information & Broadcasting issues advisory to publishers of news and current affairs content on digital media advising them to refrain from publishing advertisements of online betting platforms on online and social media. pic.twitter.com/rAOESQmNLo
— ANI (@ANI) October 3, 2022
ઓર્ડરના ભંગ પર થશે સજા
મંત્રાલયે અવલોકન કર્યું છે કે પ્રમોશનલ કોન્ટન્ટ અને ads સટ્ટાબાજીના પ્લેટફોર્મ અને ott પર હજી જોવા મળે છે. એવું પણ જોવા મળ્યું છે કે ઓનલાઈન ઓફશોર સટ્ટાબાજીના પ્લેટફોર્મ ડિજિટલ મીડિયા પર સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડક્ટ તરીકે ન્યૂઝ વેબસાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેથી આ તમામ એક્શનને રોકવા અને સમાજમાં થતાં કૌભાંડ રોકવા મીનિસ્ટ્રીએ આ નોટીસ જાહેર કરી છે. જો આ ઓર્ડરનો ભંગ થશે તો પરિણામે જે-તે વ્યકિત કે કંપનીને સજા મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ