બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ધર્મ / ghost in mirror bloody mary why do we think that a ghost will always be visible in the mirror
Hiralal
Last Updated: 10:25 PM, 31 March 2024
અરીસમાં ભૂત દેખાયાના ઘણા દાવાઓ થઈ ચૂક્યાં છે. ફિલ્મોમાં આપણને ઘણી વાર બતાવવામાં આવે છે કે ભૂત હંમેશા અરીસામાં પોતાના સાચા સ્વરૂપમાં દેખાય છે. ફિલ્મ હોલિવૂડ હોય કે બોલિવૂડ, ભૂતનો અસલી ચહેરો બતાવવાનો હોય તો તેને અરીસામાં દેખાડવામાં આવે છે. પરંતુ આવું કેમ થાય છે? આની પાછળ શું તર્ક છે? ચાલો આ રહસ્ય ખોલીએ.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રિલ્સ
આજકાલ સોશિયલ મીડિયા પર એક રીલ ખૂબ વાયરલ થઇ રહી છે. તેમાં એક વ્યક્તિ એવું કહેતો જોવા મળે છે કે ભૂત જોવું હોય તો અડધી રાત્રે તમારા ઘરમાં અરીસાની સામે ઊભા રહીને તેને જોતી વખતે ત્રણ વાર બ્લડી મેરી બોલો. આમ કરવાથી અચાનક જ બ્લડી મેરી નામની ડાકણ અરીસામાં આવી જશે અને તમારો ચહેરો આંચકી લેશે. આ રીલ વિદેશ સહિત ભારતમાં પણ વાયરલ થઇ રહી છે.
અરીસામાં ભૂત કેમ દેખાય છે?
2010માં ઈટાલિયન સાઇકોલોજિસ્ટ જીઓવાન્ની કેપુટોએ એક પ્રયોગ કર્યો હતો. તેમણે કેટલાક લોકોને ઓછા પ્રકાશવાળી રુમમાં જઈને 10 મિનિટ સુધી અરીસામાં જોવાનું કહ્યું. જ્યારે બધાએ આ કર્યું ત્યાર બાદ તેમને જે દેખાયું તે કહ્યું. 66 ટકા લોકોએ પોતાનો ચહેરો એકદમ અલગ જોયો હતો. આ સાથે જ 40 ટકા લોકોએ અરીસામાં પોતાના
પોતાના મૃત માતા-પિતા, પ્રાણીઓ, વિચિત્ર આકાર અને ચહેરા જોયા હતા.
શું બોલ્યાં વૈજ્ઞાનિક
માનસશાસ્ત્રી જીઓવાન્ની કેપુટોએ કહ્યું કે મનુષ્ય હંમેશાં વસ્તુઓમાં ચહેરાઓ જોતો રહ્યો છે. ક્યારેક વાદળોમાં તો ક્યારેક શાકમાં તો ક્યારેક ટોસ્ટના ટુકડામાં. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ વ્યક્તિ કોઈના વિશે વિચારતો હોય ત્યારે રાત્રે ઝાંખા પ્રકાશમાં, તે અરીસા તરફ જુએ છે, ત્યારે તેને તેમાં તે જ છબી દેખાય છે જે તેણે તેના મનમાં બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા