બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / Gandhinagar Kamalam 1500 congress leaders and members joined bjp in front of C R Patil
Vaidehi
Last Updated: 04:47 PM, 24 January 2024
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ. ગાંધીનગરમાં કમલમ ખાતે 1,500 જેટલા નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને બાય-બાય કહીને ભાજપ સાથે હાથ મળાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરમાં કોંગ્રેસનાં 1500 નેતાઓ ભાજપમાં જોડાયા.
"ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય."
કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં લઈ ગયાં છે. જ્યારે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે. કાર્યક્રમનું સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે, "ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય." તેમણે કહ્યું કે, ભાજપ સાથે જોડાઓ છો તો તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે તેમના નેતૃત્વની ગેરંટી હુંડી જેવી છે. ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે વચનો મોદીએ આજ સુધી પુરા કર્યા...જે ખાત મુહૂર્ત થયા તે કામ પૂરાં કર્યાં. હું કોઈ પક્ષના ટીકામાં નથી માનતો. તમે કોઈ નિરાશ નહીં થાવ "
કોંગ્રેસનાં 1500 જેટલા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા
વધુ વાંચો: ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટો ફટકો, ભાવનગર યાર્ડના સત્તાધીશોએ લીધો મોટો નિર્ણય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh