બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From the Red Fort PM Modi mentions Tirthadham mahudi
Vishal
Last Updated: 11:42 AM, 15 August 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણ દરમિયાન પીવાના પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજના અંગે જણાવ્યું હતું. જેમાં તેમણે પાણીની સમસ્યાને લઈને 100 પૂર્વેની ભવિષ્યવાણી યાદ કરી તિર્થધામ મહુડીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, બુદ્ધીસાગર મુનિએ 100 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મહુડીના સંત બુદ્ધીસાગર મુનિએ કહ્યું હતું કે એક દિવસ પાણી વેચાશે અને આજે આપણે દુકાનમાંથી પાણી ખરીદી રહ્યાં છીએ એટલે ખરેખર પાણી વેચાઇ રહ્યું છે.
જ્યારે પ્રધાનમંત્રીએ જળ જીવન મિશનની નવી યોજના અંગે વાત કરતાં જણાવ્યું કે, આજે દેશમાં અડધાથી વધારે ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. તેમના જીવનનો મોટો ભાગ પાણી લાવવામાં વ્યથિત થઇ જાય છે. જેથી સરકાર આવનાર દિવસોમાં જળ જીવન મિશન પર આગળ વધશે. જેના માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે મળીને કામ કર કરશે. સાડા ત્રણ લાખ કરોડથી વધારે આ મિશનમાં ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ