બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / From immunity to these serious diseases, ginger is a panacea
Pooja Khunti
Last Updated: 10:57 AM, 5 February 2024
આદુનો ઉપયોગ મોટાભાગે ચામાં થાય છે. તેનો ઉપયોગ શાકભાજીના મસાલામાં પણ થાય છે. આ નાનકડો દેખાતો મસાલો ચાનો સ્વાદ તો વધારે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં આદુને ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમે તમારી જાતને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકો છો. આદુમાં રહેલા ઘણા પોષક તત્વો જેમ કે આયર્ન, કેલ્શિયમ, આયોડિન, ક્લોરિન અને વિટામિન્સ તમારા શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખે છે.
આ સમસ્યાઓમાં આદુનું સેવન અસરકારક છે
એસિડિટી
જો ખોરાક ખાધા પછી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા હોય તો આદુના પાણીનું સેવન કરો. તે શરીરમાં એસિડની માત્રાને નિયંત્રિત કરે છે. ભોજન કર્યાનાં 10 મિનિટ પછી એક કપ આદુનો રસ પીવો.
સ્થૂળતામાં અસરકારક
જો તમે દરરોજ આદુના રસનું સેવન કરો છો તો થોડા જ દિવસોમાં તમને સ્થૂળતાથી છુટકારો મળી જશે. તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને પેટની ચરબી દૂર થાય છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરે
જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમે આદુના પાણીનું સેવન કરી શકો છો. આનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. જેના કારણે ડાયાબિટીસનો ખતરો દૂર થાય છે.
વાંચવા જેવું: રાત્રે સૂતા પહેલા ભૂલ્યા વગર પીજો નવસેકુ પાણી, 7 દિવસમાં જોવા મળશે મેજિક અસર, મળશે આ ફાયદાઓ
રોગપ્રતિકારક શક્તિ
જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને તમે જલ્દી જ મોસમી રોગોથી બીમાર થઈ જાવ છો અને શરદી અને ઉધરસથી પરેશાન છો તો તમારે આદુનું સેવન કરવું જોઈએ.
સાંધાના દુ:ખાવામાં રાહત આપે છે
આદુંની ચા સાંધાના દુ:ખાવામાં અસરકારક છે. આ ચા પીડાને શાંત કરે છે અને જો ઘૂંટણ અથવા આંગળીઓ અને અંગૂઠામાં દુ:ખાવો હોય તો તે દૂર થાય છે.
પીરિયડ્સના દુ:ખાવામાં અસરકારક
આદુંની ચા માસિક ધર્મના ખેંચાણને દૂર કરવામાં પણ અસરકારક છે. જો તમને ઉલટી થવા લાગે અથવા ઉબકા આવવા લાગે તો આદુની ચા પીવો. ઉલ્ટી બંધ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir