બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / fire in Ahmedabad shrey hospital exclusive photo

દૂર્ઘટના / અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડની આ તસવીરો જોઈ આંખો ભીની થઈ જશે

Gayatri

Last Updated: 10:23 AM, 6 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. હોસ્પિટલો દર્દીથી હાઉસફુલ છે. કોરોનાની સારવાર લેવા માટે લોકો હોસ્પિટલ પર આસરો રાખી રહ્યા છે. પણ અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા કોરોનાના દર્દીને મોત મળ્યું છે. આ ભયાનક ઘટનાની તસવીરો જોઈને તમે પણ રડી ઉઠશો.

  • દૂર્ઘટનાની તસવીરો જોઈ રડી ઉઠશો
  • આ ઘટનાથી તંત્રની બેદરકારી પણ સામે આવી
  • કેમ વારંવાર ઘટે છે આવી ઘટનાઓ?

ઘટના છે અમદાવાદના શ્રેય હોસ્પિટલની. જ્યાં પરિવારજનોનો જમાવડો થયો છે.. કારણ કે જે હોસ્પિટલમાં લોકોએ પોતાના પરિવારજનોને કોરોનાની સારવાર માટે દાખલ કર્યા હતા. મધ રાત્રે એટલે કે 3થી 4 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી.  શ્રેય હોસ્પિટલના ચોથા માળે કોરોનાના દર્દીઓ ICU વોર્ડમાં દાખલ હતા. અચાનક આગ લાગી.. અને આ આગમાં એક સાથે 8 જિંદગી ભૂંજાઈ ગઈ.

મળતી વિગતો મુજબ 3 મહિલા અને 5 પુરુષના આગ લાગવાના કારણે મૃત્યુ થયા છે.

કેટલાક દાઝ્યા છે તો કેટલાકનો શ્વાસ રૂંધાવાના કારણે જીવ ગયો છે.. હદ તો ત્યારે થાય જ્યારે માનવતા મરી પરવારે. જે દર્દીઓના મૃત્યુ થયા એ તમામ દર્દીના પરિવારજનોને હોસ્પિટલમાં આગ લાગ્યા અંગે કોઈ જાણકારી જ ન અપાઈ. 

જ્યારે મીડિયામાં આ સમાચાર વહેતા થયા ત્યારે પરિવારજનોને જાણ થઈ અને બાદમાં હોસ્પિટલ બહાર પરિવારજનોનો જમાવડો થઈ ગયો. લોકોમાં આક્રોશ હતો. આંખોમાં આંસુ હતા અને તંત્ર અને હોસ્પિટલ વિરુદ્ધ રોષ પણ હતો. પરિવારજનોને તેમના સંબંધીઓનો એકવાર ચહેરો જોવો હતો. પણ તેના માટે પણ તંત્રએ મંજૂરી ન આપી.

શ્રેય 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. દુર્ઘટનામાં જે દર્દીઓના મોત થયા છે તેમના મૃતદેહોને પીએમ માટે લઈ જવામા આવ્યા છે. જ્યારે અન્ય દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ