બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / fasting sugar control in diabetes sargava pani

હેલ્થ / ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે આ શાકભાજીનું પાણી, જાણો કઇ રીતે થશે ફાયદાકારક

Manisha Jogi

Last Updated: 08:38 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલની ઋતુમાં સરગવો ખાવો ખૂબ જ જરૂરી છે. સરગવાનું સેવન કરવાથી શરીરમાં ઈન્સ્યુલિન સેલ્સ એક્ટિવેટ થાય છે, જેથી શુગરનું પાચન થઈ શકે છે. આ કારણોસર શિયાળામાં સરગવાનું પાણી જરૂરથી પીવું જોઈએ.

  • સરગવો ખાવો ખૂબ જ જરૂરી છે
  • શરીરમાં ઈન્સ્યુલિન સેલ્સ એક્ટિવેટ થાય છે
  • શિયાળામાં સરગવાનું પાણી જરૂરથી પીવું જોઈએ

હાલની ઋતુમાં સરગવો ખાવો ખૂબ જ જરૂરી છે. સરગવામાં અનેક એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે, જે શુગર કંટ્રોલ કરે છે. સરગવામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને રફેજ રહેલા છે, જેથી પાચનક્રિયા સારી રીતે થાય છે. સરગવાનું સેવન કરવાથી શરીરમાં ઈન્સ્યુલિન સેલ્સ એક્ટિવેટ થાય છે, જેથી શુગરનું પાચન થઈ શકે છે. આ કારણોસર શિયાળામાં સરગવાનું પાણી જરૂરથી પીવું જોઈએ. 

સરગવાનું પાણી બનાવવાની રીત

  • સૌથી પહેલા સરગવો બાફી દો અને તેને ક્રશ કરી લો.
  •  હવે આ પાણીમાં સેંધાલુ મીઠુ અને જીરૂ નાખો.
  • હવે પાણી ગાળીને તેનું સેવન કરો.
  • એક અઠવાડિયામાં ત્રણ વાર સરગવાના પાણીનું સેવન કરો. સરગવાના પાણીનું સાંજે જમ્યા પહેલા સેવન કરવું. 

સરગવાનું પાણી પીવાના ફાયદા
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક 

ડાયાબિટીસના દર્દીઓ સરગવાના પાણીનું સેવન કરે તો કબજિયાતથી છુટકારો મળે છે. શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. 

ફાસ્ટ શુગર મેટાબોલિઝમ 
શુગર લેવલ કંટ્રોલમાં રહે અને મેટાબોલિક રેટ વધે તે માટે સરગવાના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ. પેનક્રિયાજ ઝડપથી કામ કરે છે. શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. શરીરમાં ફાસ્ટિંગ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

વધુ વાંચો: કેન્સર હોય તો 90 ટકા કિસ્સામાં જરૂર દેખાય છે આ 4 લક્ષણો, નજરઅંદાજ કર્યા તો મર્યા

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ