બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eat these vegetables raw including garlic, the risk of cancer will be avoided

આરોગ્ય / લસણ, ડુંગળી સહિત આ શાકભાજીને કાચી જ ખાઓ, કેન્સરનો ખતરો ટળશે, અન્ય ફાયદાઓ પણ ભરપૂર

Pooja Khunti

Last Updated: 04:28 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડુંગળી રાંધવામાં આવે તો તેના ઘણા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. ઘણા લોકો તેને સલાડમાં કાચી ખાવાનું પસંદ કરે છે. તેનાથી કેન્સર જેવી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.

  • લસણને રાંધવામાં આવે તો તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે
  • બ્લૂબેરીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે
  • લાલ શિમલા મિર્ચ વિટામિન C નું ઉત્તમ સ્ત્રોત છે

આ શાકભાજીને કાચું ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. 

બ્રોકોલી 
બ્રોકોલીને ઉકાળીને ખાવાની જગ્યાએ કાચી ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. તેનાથી કેન્સર, હ્રદય રોગ, સોજો અને તણાવ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. 

ડુંગળી 
ડુંગળી રાંધવામાં આવે તો તેના ઘણા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. ઘણા લોકો તેને સલાડમાં કાચી ખાવાનું પસંદ કરે છે. તેનાથી કેન્સર જેવી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે. 

લસણ 
ડુંગળીની જેમ લસણ પણ કેન્સર સામે રક્ષણ આપે છે. લસણને રાંધવામાં આવે તો તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. લસણને કાચું ખાવામાં આવે તો તેનાથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. 

બ્લૂબેરી 
બ્લૂબેરીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જેના ઘણા ફાયદાઓ છે. બ્લૂબેરી કાચી જ ખાવી જોઈએ. 

વાંચવા જેવું: કબજિયાતને દવા નહીં, આ ચીજ જડમૂળથી નાબૂદ કરી નાખજે, લેતાની સાથે જ સવારમાં પેટ સાફ

લાલ શિમલા મિર્ચ 
લાલ શિમલા મિર્ચ વિટામિન C નું ઉત્તમ સ્ત્રોત છે. તેને રાંધવામાં આવે તો તેના વિટામિન નષ્ટ થઈ જાય છે. એટલા માટે લાલ શિમલા મિર્ચને કાચું ખાવું જોઈએ. 

બીટ 
બિટમાં વિટામિન C, ફાયબર, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જો બીટને રાંધવામાં આવે તો આ પોષક તત્વો 25% ઓછા થઈ જાય છે. એટલા માટે બીટને કાચું ખાવું જોઈએ. 

અનાનસ 
અનાનસમાં વિટામિન C હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અનાનસ રાધીને ન ખાવું જોઈએ. તેને કાચું જ ખાવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ