બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / ધર્મ / Donate this colored item on Friday Maa Lakshmi will be pleased know about the special remedy
Arohi
Last Updated: 12:54 PM, 10 March 2023
શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સુખી જીવન, પ્રસિદ્ધી અને સુખ-સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા ઘર પર જરૂર કરો.
ધન-વૈભવની દેવી છે માતા લક્ષ્મી
માતા લક્ષ્મીને ધન-વૈભવની દેવી કહેવામાં આવે છે. માન્યતા છે કે જે ઘર પર તેમની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખોનો અભાવ નથી રહેતો અને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો નથી કરવો પડતો.
ત્યાં જ શુક્રવારે અમુક ખાસ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપા તેમના પર બની રહે છે. જાણો શુક્રવારની પૂજા વિધિ અને ઉપાયો વિશે.
શુક્રવારે આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા માટે સવારે ઉઠીને સ્નાન કરી અને ત્યાર બાદ સાફ કપડા પહેરો. આ દિવસે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. ત્યાર બાદ પૂજાની તૈયારી કરો. પૂજા માટે એક બાજોટ તૈયાર કરો અને તેના પર લાલ રંગનું કપડુ પાથરી લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો.
હવે માતા લક્ષ્મીને લાલ રંગનો તિલક કરી, ફૂલ, કંકુ, લાલ ચાંદલો, ચુંદડી, બંગડી વગેરે શણગારનો સામાન અર્પિત કરો. ત્યાર બાદ મિષ્ઠાન અથવા ખીરનો ભોગ લગાવો. પછી ધૂપ-દીપ બતાવી માતા લક્ષ્મીની આરતી કરો. જો તમે શુક્રવારના દિવસે વ્રત કરી રહ્યા છો તો વ્રત કથા જરૂર વાંચો.
શુક્રવારના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો