બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 04:28 PM, 18 August 2023
હિંદૂ ધર્મમાં ભોજનને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે. અનાજ જ બ્રહ્મ છે. રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. એવી માન્યતાઓ સાથે ભોજન અને તહેવારો સાથે અમુક ખાસ નિયમો હોય છે. જેનું બધાએ પાલવ કરવું જોઈએ.
નાગ પંચમી પર રોટલી કેમ નથી બનાવવામાં આવતી?
અમુક તહેવારો પર ગેસ પર તવી પણ નથી મુકવામાં આવતી એટલે કે રોટલી નથી બનાવી શકાતી. અમુક ખાસ તિથિઓની વાત કરવામાં આવે તો 21 ઓગસ્ટે નાગ પંચમીનો તહેવાર છે. નાગપંચમીના દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ.
નાગ પંચમી પર તવીમાં ભોજન ન રાંધવું જોઈએ. માન્યતા છે કે રોટલી બનાવવા માટે જે ચુલ્હા અને તવીનો ઉપયોગ કરવામાં આવે છે તેને નાગનો ફણ માનવામાં આવે છે. તવીને નાગના ફણનું પ્રતિરૂપ માનવામાં આવે છે. માટે નાગપંચમીના દિવસે આગ પર તવી ન મુકવી જોઈએ.
નાગપંચમી પર આ કામ પણ ન કરવા
બ્રહ્મપુરાણ અનુસાર બ્રહ્માજીએ સાંપોને નાગ પંચમીના દિવસે પૂજાવામાં આવે તેવું વરદાન આપ્યું હતું. આ દિવસે નાગની પૂજા કરવાનું વિધાન છે. તેની પૂજાથી રાહુ-કેતુ જનિત દોષ અને કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. માટે આ દિવસે અમુક કામ ન કરવા જોઈએ.
જેમ કે, કોઈ પણ કામ માટે જમીનનું ખોદકામ ન કરવું જોઈએ. આ દિવસે સિવવાનું કામ ન કરવું કારણ કે નાગ પંચમી પર અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, સોઈનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.
આ તહેવારો પર પણ તવી ગેસ પર ન મુકવી
દિવાળીના દિવસે પણ રોટલી ન બનાવવી જોઈએ. જ્યોતિષ માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીના તહેવારોમાં ખાસ પકવાન બનાવવાની પરંપરા છે. આજ કારણ છે કે આજે પણ મોટાભાગના ઘરોમાં તહેવારના દિવસે રોટલી નથી બનાવવામાં આવતી.
આ પ્રકારની માન્યતા છે કે શરદ પુનમના દિવસે કાચી રસોઈ ન બનાવવી જોઈએ. આ દિવસે ખીર-પુરી બનાવવાના નિયમ છે. આ રીતે શીતળા સાતમ પર શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. માતાને વાસી ભોજનથી ભોગ લગવવામાં આવે છે. આ દિવસે ઘરમાં રાંઘવામાં આવતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir