બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 02:41 PM, 17 March 2024
Dattatreya Hosabale : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રવિવારે દત્રાતેય હોસબાલે ને 'સરકાર્યવાહ' પદ માટે ફરીથી ચૂંટ્યા છે. દત્રાતેય હોસબાલે 2021 થી 'સરકાર્યવાહ' તરીકે સેવા આપી રહ્યા છે, RSSએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. RSSની વાર્ષિક ત્રણ દિવસીય 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા' શુક્રવારે રેશીમબાગ સ્થિત સ્મૃતિ ભવન સંકુલમાં શરૂ થઈ.
नागपुर (17 मार्च, 2024) : संघ की अखिल भारतीय प्रतिनिधि सभा में सरकार्यवाह पद (2024-2027) के लिए श्री दत्तात्रेय होसबाले जी पुनः निर्वाचित हुए। वे 2021 से सरकार्यवाह दायित्व का निर्वहन कर रहे हैं। pic.twitter.com/5b7t4VbwcY
— RSS (@RSSorg) March 17, 2024
RSSના મુખ્યાલય નાગપુરમાં 6 વર્ષ પછી આ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં RSS સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના 1500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સર કાર્યવાહ (જનરલ સેક્રેટરી) તરીકે ચૂંટાયા બાદ દત્રાતેય હોસબાલેએ કહ્યું કે, છેલ્લી વખત હું સર કાર્યવાહના પદ પર ચૂંટાયો ત્યારે આ જવાબદારી મારા પર આવી ગઈ હતી, તે કાર્યક્રમ બેંગલુરુમાં યોજાયો હતો. સંઘના ઈતિહાસમાં પ્રથમ વખત સર કાર્યવાહની ચૂંટણી નાગપુરની બહાર યોજાઈ હતી. તેમણે કહ્યું કે, આ કોવિડના કારણે થયું છે. તેમણે કહ્યું કે,મને આ જવાબદારી માટે લાયક ગણવામાં આવ્યો હતો, આ માટે હું સંઘનો આભાર માનું છું. સાથે જ કહ્યું કે હું સંઘની પરંપરાઓને આગળ વધારવાનો પ્રયાસ કરીશ.
વધુ વાંચો: રાહુલ ગાંધી રડી પડ્યાં, ભારત ન્યાય યાત્રા સમાપનમાં જૂઓ શું બોલ્યાં
રાષ્ટ્રીય સ્વયં સંઘના સરકાર્યવાહ બનેલા દત્રાતેય હોસબાલે આવનારા 3 વર્ષ માટે સરકાર્યવાહ તરીકે પદભાર સંભાળશે. વિગતો મુજબ દત્રાતેય હોસબાલે 2021થી RSSના સરકાર્યવાહ છે. આ તરફફરી સરકાર્યવાહ બન્યા બાદ દત્રાતેય હોસબાલેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સમાજમાં કોઇ પણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય તે RSSની જવાબદારી છે. આ સાથે ઉમેર્યું કે, દેશની પગતિની ઝડપને બનાવી રાખવું એ આપણી જવાબદારી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime