બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ભારત / Lok Sabha Election 2024 Rahul Gandhi cried, see what he said at the end of Bharat Nyaya Yatra
Megha
Last Updated: 02:34 PM, 17 March 2024
2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા મુંબઈ મુલાકાત પૂર્ણ થઈ. આ બાદ આજે રાહુલ ગાંધી સાંજે શિવાજી પાર્ક ખાતે વિપક્ષની રેલીને સંબોધિત કરશે અને આ રેલીમાં I.N.D.I.A એલાયન્સના તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
#WATCH | Mumbai: Congress MP Rahul Gandhi says, "If India is a country of 'Mohabbat' then why is hatred being spread? We say that the BJP spreads hatred but there has to be a basis to this hatred...The reason for hatred is injustice. In this country every day injustice is being… pic.twitter.com/76w480F2ld
— ANI (@ANI) March 17, 2024
હાલ રાહુલ ગાંધીનો એક વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે ભારત જોડો ન્યાય યાત્રા સમાપ્ત થતાં રાહુલ ગાંધી ભાવુક થઈ ગયા હતા. મણિપુરથી શરૂ થયેલી યાત્રા 63 દિવસ પછી આજે મુંબઈમાં પૂરી થઈ.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "જો ભારત 'મોહબ્બત'નો દેશ છે તો નફરત શા માટે ફેલાવવામાં આવી રહી છે? અમે કહીએ છીએ કે ભાજપ નફરત ફેલાવે છે અને આ નફરતનો આધાર હોવો જોઈએ.. અને તે છે અન્યાય. આ દેશમાં દરરોજ ગરીબો, ખેડૂતો, દલિત, મહિલાઓ અને યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે..."
#WATCH | Mumbai: Congress MP Rahul Gandhi says, "There are a maximum of 5 per cent of people who get justice. For them, the courts, government, and all other institutions work for them. But if we look at the other 90 per cent of the population, they have been suffering due to… pic.twitter.com/3wjnLmVxWa
— ANI (@ANI) March 17, 2024
તેમણે કહ્યું, "સૌથી વધુ 5 ટકા લોકો એવા છે જેમને ન્યાય મળે છે. કોર્ટ, સરકાર અને અન્ય તમામ સંસ્થાઓ તેમના માટે કામ કરે છે, પરંતુ જો આપણે બાકીની 90 ટકા વસ્તીને જોઈએ તો તેઓ અન્યાયને કારણે પીડાઈ રહી છે."
જાણીતું છે કે લોકસભા ચૂંટણી 2024 માટે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે પૂરી થઈ ગઈ છે. તેમની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન થયું અને આ પ્રસંગે તેઓ ભાવુક થઈ ગયા. તેમણે યાત્રાના છેલ્લા દિવસે પદયાત્રા કરી હતી અને 63 દિવસના તેમના અનુભવો લોકોને સંભળાવ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir