બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / coronavirus does not spread in water nothing to worry
Bhushita
Last Updated: 08:47 AM, 8 May 2021
વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું છે તે કોરોનાના વિષાણુ પાણીમાં ફેલાતા નથી. આ માટે સંક્રમણના કારણએ નહેર, નદીને કોઈ ખતરો નથી. ન તો તે પાણીને ઉપયોગમાં લેવાથી કોઈ મુશ્કેલી આવે છે.
સોશ્યલ મીડિયામાં ફેલાઈ છે અનેક અફવાઓ
કોરોના વાયરસને લઈને સોશ્યલ મીડિયામાં અનેક અફવાઓ ફેલાઈ છે. અફવા છે કે નહેર અને નદીઓ સંક્રમણનો ખતરો બની શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના વિશેષજ્ઞ વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે કોરોના વાયરસના વિષાણુ પાણીમાં ફેલાતા નથી. આ માટે તેના સંક્રમણના કારણે નહેર કે નદીઓને કોઈ ખતરો રહેશે નહીં. ન તો તેના પાણીના ઉપયોગથી કોઈ નુકસાન થશે. પરંતુ સંક્રમણથી બચાવ જરૂરી છે.
પાણીમાં વિષાણુ ફેલાતા નથીઃ વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવન
એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નના જવાબમાં તેઓએ કહ્યું કે યમુના નદીમાં કેટલાક મૃતદેહને જોયા બાદ અફવા ફેલાઈ હતી. પરંતુ પાણીમાં કોરોનાના વિષાણુઓ ફેલાવાનો અવસર મળ્યો નથી પણ કોરોનાના એક સર્વેમાં ખ્યાલ આવે છે કે સીવરમાં કોરોના વાયરસના કણ હાજર રહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો