બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / coronavirus does not spread in water nothing to worry

દાવો / પાણીમાં કોરોના ફેલાતો હોવાની વાતને ગણાવાઈ અફવા, જાણો કોણે કર્યો છે દાવો

Bhushita

Last Updated: 08:47 AM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કોરોનાના ફેલાવાને લઈને મોટો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે પાણીથી કોરોના વાયરસ ફેલાતો નથી.

  • જાણો કોણે કર્યો છે દાવો
  • પાણીમાં કોરોના ફેલાતો હોવાની વાત અફવા
  • પાણીમાં નથી ફેલાતો કોરોના વાયરસ

 

વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું છે તે કોરોનાના વિષાણુ પાણીમાં ફેલાતા નથી. આ માટે સંક્રમણના કારણએ નહેર, નદીને કોઈ ખતરો નથી. ન તો તે પાણીને ઉપયોગમાં લેવાથી કોઈ મુશ્કેલી આવે છે.  

સોશ્યલ મીડિયામાં ફેલાઈ છે અનેક અફવાઓ
કોરોના વાયરસને  લઈને સોશ્યલ મીડિયામાં અનેક અફવાઓ ફેલાઈ છે. અફવા છે કે નહેર અને નદીઓ સંક્રમણનો ખતરો બની શકે છે.  જ્યારે કેન્દ્ર સરકારના વિશેષજ્ઞ વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે કોરોના વાયરસના વિષાણુ પાણીમાં ફેલાતા નથી.  આ માટે તેના સંક્રમણના કારણે નહેર કે નદીઓને કોઈ ખતરો રહેશે નહીં. ન તો તેના પાણીના ઉપયોગથી કોઈ નુકસાન થશે. પરંતુ સંક્રમણથી બચાવ જરૂરી છે.  

પાણીમાં વિષાણુ ફેલાતા નથીઃ વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવન
એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નના જવાબમાં તેઓએ કહ્યું કે યમુના નદીમાં કેટલાક મૃતદેહને જોયા બાદ અફવા ફેલાઈ હતી. પરંતુ પાણીમાં કોરોનાના વિષાણુઓ ફેલાવાનો અવસર મળ્યો નથી પણ કોરોનાના એક સર્વેમાં ખ્યાલ આવે છે કે સીવરમાં કોરોના વાયરસના કણ હાજર રહી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ