બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
Kavan
Last Updated: 11:43 PM, 24 April 2020
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અહીં કેસોની સંખ્યાનો ગ્રાફ પણ સ્કાય રોકેટની માફક ઉપર જઈ રહ્યો છે. ગુજરાતમાં દર 10 કેસમાંથી ઓછામાં ઓછા 6 કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવે છે. જેથી અહી કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. જોકે, હવે સરકારે આ કરફ્યૂમાં થોડી છૂટછાટ આપી છે પરંતુ લોકડાઉન તો યથાવત છે. હાલ તો સરકારે કરફ્યૂમાં આપેલી છૂટછાટનો નિર્ણય ઉતાવળ ભર્યો હોય તેવી લાગી રહ્યું છે કે, કારણ કે, રિયાલિટી ચેક કરવા માટે નિકળેલી અમારી ટીમને એવા દ્રશ્યો દેખાયા જે જોઈએ કોઈ ન કહી શકે કે આ કોરોનાનો હોટસ્પોટ વિસ્તાર હશે.
કાલુપુરની માર્કેટ ખુલતાની સાથે જ લોકોનો જમાવડો
અમદાવાદના કાલુપુરની માર્કેટ ખુલતાની સાથે જ લોકોનો જમાવડો થાય છે અને જીવનજરૂરિયાતનો સામાન ખરીદવા માટે લોકો એકઠા થાય છે. પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન નથી થતું. આવી જ સ્થિતિ માધુપુરા વિસ્તારની છે. જ્યા પણ મોટી સંખ્યામાં લોકો બહાર નિકળી રહ્યા છે.
નથી જળવાતું સોશિયલ ડિસ્ટન્સિંગ
અમદાવાદના કોટ વિસ્તારમાં સૌથી વધુ કેસ હોવા છતા ત્યા સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું. જ્યારે બીજી તરફ અમદાવાદના જોધપુર વિસ્તારમાં કેસની સંખ્યા ઓછી છે પરંતુ નાગરિકો સ્વયં શિસ્ત દાખવીને અંતર જાળવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો