બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Politics / Congress to file review application challenging the decision to release the convicted
Vaidehi
Last Updated: 05:36 PM, 21 November 2022
રાજીવ ગાંધીનાં હત્યારોની મુક્તિની સામે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઊઠાવ્યો છે. હવે પાર્ટી સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને પડકારવાની તૈયારીમાં છે. પાર્ટી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટેને પોતાના નિર્ણય પર પુન:વિચાર કરવા માટે અરજી દાખલ કરીશે. આ પહેલાં પણ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને પોતાના નિર્ણય પર પુન: વિચાર કરવા માટે વિનંતી કરતી અરજી લખી હતી. સુપ્રીમ કોર્ટે જ રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષી સાબિત થયેલા 6 લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
Congress to file a fresh review petition in Supreme Court challenging premature release of convicts on the grounds set up in the order in Former PM Rajiv Gandhi's assassination case: Sources
— ANI (@ANI) November 21, 2022
કેન્દ્ર સરકારે પણ કોર્ટને કરી હતી અરજી
કેન્દ્રએ પોતાની અરજીમાં લખ્યું કે કેન્દ્ર સરકારને પોતાની વાત કહેવાનો યોગ્ય અવસર આપ્યાં વિના દોષિતોની મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે સુનાવણી દરમિયાન પ્રક્રિયાત્મક ચૂક રહી છે જેના કારણે આ કેસમાં કેન્દ્ર સરકારની ભાગેદારી ના બરાબર છે. કેન્દ્રએ તેને 'ન્યાય આપવામાં વિફળતા' કહ્યું છે.
સુપ્રીમ કોર્ટએ આપ્યો હતો આદેશ
સુપ્રીમ કોર્ટે ગયાં અઠવાડિયે આ 6 ગુનેગારોને મુક્તિ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ ગુનેગારો પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનાં હત્યાકાંડનાં કેસમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યાં હતાં. રાજીવને 1991માં તમીલનાડુનાં શ્રીપેરૂમબુદુમાં એક ચૂંટણીની રેલીમાં બોમ્બથી ઊડાડી દેવામાં આવ્યાં હતાં જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
જેલમાં 30 વર્ષથી વધુ સમય કાઢ્યો
કોર્ટે માન્યું હતું તે ગુનેગારોએ 30 વર્ષથી પણ વધારે સમય જેલમાં વિતાવ્યો છે અને સજા દરમિયાન તેમનું વર્તન પણ યોગ્ય રહ્યું છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અન્ય દોષી એ.જી.પેરારિવલનને તો પહેલાં જ મુક્તિ આપી હતી. તે પણ પહેલા ઉંમર કેદની સજા ભોગવી રહ્યાં હતાં. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ગુનેગારો પ્રતિ નરમ અભિગમ રાખ્યો હતો જેના કારણે તેમની મુક્તિને વધુ બળ મળ્યું હતું. જો કે કેન્દ્ર સરકારની સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ ગુનેગારોની મુક્તિનાં વિરોધમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh