બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / CM uddhav thackeray meets with pm narendra modi
Kavan
Last Updated: 08:14 PM, 21 February 2020
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતમાં CAA, NRC અને NPR પર વાતચીત થઇ હતી. તેમણે કહ્યું કે, CAA મુદ્દે કોઇએ ડરવાની જરૂર નથી. NPR કોઇને દેશની બહાર નહીં મોકલે. આ સિવાય CAAથી કોઇની નાગરિકતા નહીં જાય. ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર સરકારને દરેક રીતે સહયોગ આપવાનો વાયદો કર્યો હતો.
The Chief Minister of Maharashtra, Shri Uddhav Thackeray as well as Minister in the Maharashtra Government, Shri @AUThackeray called on PM @narendramodi. @OfficeofUT pic.twitter.com/YOmxsBCGO3
— PMO India (@PMOIndia) February 21, 2020
28 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ લીધી શપથ
આપને જણાવી દઇએ કે,આદિત્ય મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે. ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ સર્વસંમતિથી ત્રણેય પક્ષોના મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા હતા. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગઠબંધન પક્ષો છે.
Maharashtra Chief Minister Uddhav Thackeray: This law (CAA) is not to take away citizenship from anyone. However, this law is about giving citizenship to the minorities of the neighboring countries. https://t.co/XlQk8FbrAW
— ANI (@ANI) February 21, 2020
ભાજપ સાથે શિવસેનાએ તોડ્યું ગઠબંધન
ઉદ્ધવ ઠાકરેની આગેવાની ધરાવતી શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેથી સંબંધ તોડીને પોતાની વિરોધી પાર્ટી NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ