બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 04:35 PM, 29 October 2022
છઠ વ્રતને સૌથી અઘરા ઉપવાસ માનવામાં આવે છે. આ દિવસે ઉગતા અને આતમતા સૂર્યને અર્ઘ્ય આપવાનો નિયમ છે. 4 દિવસના આ તહેવારનો આજે બીજો દિવસ છે. ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને સુહાગની લાંબી ઉંમર માટે 36 કલાકનું નિર્જળા વ્રત કરે છે.
આ તહેવાર મુખ્યત્વે પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉજવવામાં આવે છે. છઠ પર્વના અંતે ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નાકથી માંગમાં સિંદૂર ભરે છે અને કેસરી રંગનું સિંદૂર લગાવવામાં આવે છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
આ કારણે લગાવે છે નાક સુધી સિંદૂર
હિંદુ ધર્મમાં મહિલાઓના 16 શણગારમાંથી એક સિંદૂર પણ છે. સિંદૂરને સુહાગની નિશાની માનવામાં આવે છે. છઠના દિવસે મહિલાઓ નાકથી લઈને માંગ સુધી સિંદૂર લગાવે છે. એવું માનવામાં આવે છે કે આ સિંદૂર જેટલું લાંબુ હોય છે તેટલું જ પતિનું આયુષ્ય લાંબું રહે છે. લાંબુ સિંદૂર પતિની ઉંમર સાથે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
આ દિવસે લાંબુ સિંદૂર લગાવવાથી પરિવારમાં ખુશીઓ આવે છે. છઠના તહેવાર પર મહિલાઓ સૂર્ય ભગવાનની પૂજા કરીને અને છઠ્ઠી મૈયાની પૂજા કરીને વ્રત પૂર્ણ કરે છે, તેમજ પતિના લાંબા આયુષ્ય, સંતાન સુખ અને પરિવારમાં સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.
આ માટે લગાવવામાં આવે છે નારંગી સિંદૂર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છઠના તહેવાર પર મહિલાઓ માંગમાં કેસરી રંગનું સિંદૂર ભરે છે. કહેવાય છે કે આ દિવસે નારંગી સિંદૂર ભરવાથી પતિના લાંબા આયુષ્યની સાથે વેપારમાં પણ વધારો થાય છે. તેમને દરેક માર્ગમાં સફળતા મળે છે.આટલું જ નહીં દામ્પત્ય જીવન સુખી રહે છે. સાથે જ કેસરી રંગ હનુમાનજીનો પણ શુભ રંગ છે.
છઠ પૂજાની કથા
મહાભારત કાળમાં પાંડવોના રાજપાઠ ગુમાવ્યા બાદ દ્રૌપદીએ છઠનું વ્રત કર્યું હતું અને દ્રૌપદીના ઉપવાસથી પ્રસન્ન થઈને ષષ્ટિ દેવીએ પાંડવોને તેમનો રાજમહેલ પાછો અપાવી દીધો હતો. ત્યારથી જ ઘરોમાં સુખ અને સમૃદ્ધિ માટે છઠ વ્રત રાખવાની પ્રથા છે.
પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં સૂર્ય પુત્ર કર્ણએ જ સૌથી પહેલા સૂર્ય દેવની પૂજા કરી હતી અને કલાકો સુધી પાણીમાં ઉભા રહીને સૂર્ય દેવને આર્દ્ય આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir