બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Charge proper time to save phone battery
Dinesh
Last Updated: 08:55 PM, 13 July 2023
ફોન એક પોર્ટેબલ ગેજેટ છે એટલે તેને બેટરી લાગેલી છે. ફોનને લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે તેની બેટરી ચાર્જ હોવી ખૂબ જરૂરી છે. કારણ કે, મોબાઈલથી આજે નાના મોટા અનેક પ્રકારના કામ થઈ જાય છે. જો આપણે ઘરની બહાર હોઈએ અને અચાનક મોબાઈલ બેટરી ડાઉન થઈ જાય કે, ખરાબ થઈ જાય તો એ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. જેને લઈ અમે તમને કેટલીક ખાસ વાત જણાવીએ.
ફોનમાં કેટલા ટકા બેટરી હોય ત્યારે ચાર્જમાં મુકવો ?
આજકાલ લગભગ દરેકના હાથમાં મોબાઈલ જોવા મળે છે. કારણ કે, ફોન એ આપણા અનેક કામ સરળ કરી દીધા છે. પરંતુ તે ફોનને ચલાવવા માટે બેટરીની ખાસ જરૂર પડે છે. જેને લઈ તેનો ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. પરંતુ ઘણાં લોકોને આ બાબતની જાણકારી હોતી નથી. ફોનમાં કેટલા ટકા બેટરી હોય ત્યારે ચાર્જમાં મુકવાનો હોય છે. આ જાણકારી તમને સામાન્ય લાગશે પરંતુ ઘણા લોકો ન જાણતા હોવાથી ઘણીવાર ભૂલો કરે છે. મોટાભાગના લોકો એવું માને છે કે જ્યારે ફોન ચાર્જિંગમાં લગાવો ત્યારે 100 ટકા સુધી ચાર્જ કરો જેથી બેટરી જલદી ખતમ ન થાય અને ઘણા લોકો ફોનને ચાર્જિંગમાં ત્યારે જ મૂકે છે જ્યારે બેટરી 15 ટકા કે તેનાથી ઓછી થઈ ગઈ હોય ત્યારે પરંતુ તે ખોટી બાબત છે.
ફોન ચાર્જિંગમાં લગાવો ત્યારે 100 ટકા સુધી ચાર્જ ન કરો
જાણકારોનું માનવું છે કે, પહેલાની એસિડ બેટરીની જેમ વ્યક્તિઓને ચાર્જિંગ માટે ફોનની બેટરી સંપૂર્ણપણે ખાલી થવાની રાહ ન જોવી જોઈએ. જ્યારે આમ કરવાથી આધુનિક સમયની લિથિયમ આર્યન બેટરીને ખરાબ થઈ શકે છે. ફોન કેટલા ટકા બેચરી પર ચાર્જ કરવો જોઈએ? જાણકારોના મતે ફોનની બેટરીને સારી રાખવા માટે જ્યારે લગભગ 20 ટકા બેટરી હોય ત્યારે ચાર્જમાં મુકી દેવો જોઈએ અને તેને 80-90 ટકા સુધી જ ચાર્જ કરવો જોઈએ. જો તમે ફાસ્ટ ચાર્જિગનો ઉપયોગ કરો છો તો 80થી90 ટકા બેટરી ચાર્જ થાય ત્યારે મોબાઈલને ચાર્જમાંથી નીકાળી દો. કેમ કે, 0 ટકા ચાર્જ કરવાથી મોબાઈલમાં ગરમી વધશે તેમડ 80 ટકા ઉપર ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ કરવાથી એફિશિએન્સી ઘટી જશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ