બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Brahma Muhurat Spiritual Meaning of Waking up Early

શુભ સંકેત / શું તમારી પણ બ્રહ્મ મુહૂર્તના 3-4 વાગ્યામાં આંખો ખુલી જાય છે, તો દેવતાઓ આપવા માંગે છે આ સંદેશ

Arohi

Last Updated: 08:56 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Brahma Muhurat: ઘણી વખત તમારી સાથે એવું થતુ હશે કે ઉંઘમાંથી જલ્દી જાગી જવાય છે. સવારના 3થી 4 વચ્ચેના સમયમાં અચાનક આંખ ખુલી જવા પાછળ કંઈ સંકેત છુપાયેલો છે.

  • તમારી સાથે પણ થાય છે આવું? 
  • વહેલી સવારે ખુલી જાય છે ઉંઘ? 
  • જાણો શું છે તેનો સંકેત 

સારી ઉંઘ માટે વ્યક્તિ શું નથી કરતો. પરંતુ ઘણી વખત લોકોની ઉંઘ સવારે વહેલી ખુલી જાય છે અથવા તો મોડી રાત સુધી ઉંઘ નથી આવતી. પરંતુ શું તમે જાણો છો કે સવારે વહેલી ઉંઘ ખુલી જવાની પાછળ મોટુ રહસ્ય છુપાયેલું છે. તેનો મતલબ છે કે દેવતા ઈચ્છે કે તમે જલ્દી ઉઠીને સવારે પૂજાપાઠ કરો. 

બ્રહ્મ મુહૂર્તનો સમય 
તમે ઘણી વખત લોકોના મોંઢાથી સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી સારૂ માનવામાં આવે છે. જોકે લોકોને તેના વિશે વધારે જાણકારી નથી હોતી. એવામાં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સવારે 3થી 4.30 વાગ્યાની વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. તેને દેવતાઓના ઉઠવાનો સમય પણ કહેવામાં આવે છે. 

શુભ માનવામાં આવે છે આ સમય 
એવામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શુભ માનવામાં આવે છે. આ સમયે ઉઠવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે. આ સમયે ઉંઘ ખુલવાનો મતલબ છે કે દેવતા તમને જાગીને પૂજા-પાઠ કરવા માટે કહેવા માંગે છે. આ સમયે પૂજા પાઠ કરવાથી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે અને તેનો ફાયદો પણ જોવા મળે છે. વ્યક્તિની મનોકામનાઓ ધીરે-ધીરે પુરી થવા લાગે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ