બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Politics / BJP's big statement on Union Minister Narayan Rane's arrest, 27 state ministers make shocking revelations
Hiralal
Last Updated: 05:18 PM, 24 August 2021
દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે નારાયણ રાણેની ધરપકડ લોકશાહીની હત્યા છે. પાત્રાએ કહ્યું કે નારાયણ રાણના મામલો ગંભીર છે. એક બાજુ આ લોકશાહીનો ભંગ છે, લોકશાહીની હત્યા છે. નારાયણ રાણે થોડા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હશે તે વાત સાચી, તે શબ્દો નહોતા બોલવા જોઈતા.
સંબિત પાત્રાએ જણાવ્યું કે શું આ કાયદો છે. મહારાષ્ટ્રના મંત્રી કહી રહ્યાં છે કાયદો સર્વોપરી છે. ભાજપના કાર્યાલયો પર પથ્થરમારો કરવો, લોકોના જાન જોખમમાં મૂકવા શું કાયદો છે. આ રીતે કેન્દ્રીય મંત્રી પર 30-40 એફઆઈઆર કરી નાખવી શું કાયદો છે. આજે મહારાષ્ટ્રમાં ઘણા મંત્રી છે. 27 એવા મંત્રી છે જેમની પર કેસ ચાલી રહ્યાં છે આવા કેટલા મંત્રીઓ જેલમાં છે.
महाराष्ट्र सरकार द्वारा केंद्रीय मंत्री नारायण राणे जी की गिरफ़्तारी संवैधानिक मूल्यों का हनन है। इस तरह की कार्यवाही से ना तो हम डरेंगे, ना दबेंगे।
— Jagat Prakash Nadda (@JPNadda) August 24, 2021
भाजपा को जन-आशीर्वाद यात्रा में मिल रहे अपार समर्थन से ये लोग परेशान है।
हम लोकतांत्रिक ढंग से लड़ते रहेंगे, यात्रा जारी रहेंगी।
ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન-જેપી નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે જીની ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહીથી અમે ન તો ડરીશું અને ન તો દબાઈશું. આ લોકો જન-આશિર્વાદ યાત્રામાં ભાજપને મળતા અપાર સમર્થનથી નારાજ છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશું, યાત્રા ચાલુ રહેશે.
સત્તાનો દુરપયોગ, કદી પણ સહન નહીં કરીએ- મહારા્ષ્ટ્ર ભાજપ અધ્યક્ષ
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીની ધરપકડ મહારાષ્ટ્રના ઈતિહાસની પહેલી ઘટના છે. આ સત્તાનો દુરપયોગ છે. અમે તેની સહન નહીં કરીએ. રામદાસ આઠવલેએ જણાવ્યું કે રાણેના કહેવાનો મતલબ ફક્ત એટલે હતો કે ઠાકરે મહારાષ્ટ્રના વિકાસ માટે કંઈ કરતાનથી અને લોકોની સમસ્યાઓ સમજવા માટે તેઓ મુંબઈમાં પોતાના ઘર માતોશ્રીની બહાર ભાગ્યે જ પગ મૂકે છે.
Maharashtra: Shiv Sena workers show black flags as they staged a protest in Mumbai's Lalbaug against Union Minister Narayan Rane
— ANI (@ANI) August 24, 2021
Mumbai Mayor Kishori Pednekar was also present at the spot pic.twitter.com/r4IQSuFSYe
રત્નાગિરિના ચિપલુનમાંથી પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરી
સીએમ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું કહેવા બદલ મહારાષ્ટ્ર પોલીસે રત્નાગિરિના ચિપલુનમાંથી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરી છે.
હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે: ડોક્ટર
નારાયણ રાણેની તબિયત તપાસવા સંગમેશ્વર પોલીસ સ્ટેશનમાં આવેલા ડોક્ટર કહે છે કે તેમનું બ્લડ પ્રેશર વધી ગયું છે. વૃદ્ધાવસ્થા અને સુગરના દર્દી હોવાને કારણે, તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને ઇસીજી કરવાની પણ જરૂર છે. જોકે, તેનું સુગર લેવલ ચેક થઈ શક્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime