બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP MLA Ganpat Vasava's big statement about the Lok Sabha elections
Priyakant
Last Updated: 03:58 PM, 25 November 2023
Ganpat Vasava Statement : લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્ય ગણપત વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અને નિવેદન આપતાં કહ્યું કે, આવનારી લોક સભાની ચૂંટણીમાં ભાજપ જીતશે. આ સાથે તેમણે કહ્યું કે, 400થી વધુ બેઠકો સાથે ભાજપનો વિજય થશે. BJPના ધારાસભ્યને લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની વિચારધારાને ઓળખી ગઈ છે.
સુરતના માંગરોળના વાંકલમાં ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું. આ દરમિયાન અનેક દિગ્ગજોની સાથે ધારાસભ્ય ગણપત વસાવા પણ હાજર રહ્યા હતા. આ તરફ ધારાસભ્ય ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ગણપત વસાવાએ કહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 400થી વધુ બેઠકો સાથે વિજય થશે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની જનતા ઓળખી ગઈ છે, કોંગ્રેસની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસ એટલે માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે ભેગુ થયેલું ટોળું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા