બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP MLA Ganpat Vasava's big statement about the Lok Sabha elections

રાજનીતિ / '400થી વધુ સીટો સાથે ભાજપનો વિજય થશે', આગામી લોકસભા ચૂંટણીને લઇ ભાજપના MLA ગણપત વસાવાનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 03:58 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganpat Vasava Statement News: માંગરોળના વાંકલમાં સ્નેહમિલન સમારોહમાં ભાજપના ધારાસભ્યએ આપ્યું મોટું નિવેદન, લોકસભામાં 400થી વધુ બેઠક પર જીતશે ભાજપ

  • લોકસભા ચૂંટણીને લઈ ભાજપ ધારાસભ્યનું નિવેદન
  • લોકસભાની ચૂંટણીમાં ભાજપનો થશે વિજય: ગણપત વસાવા
  • 400થી વધુ બેઠક પર જીતશે ભાજપ: ગણપત વસાવા
  • MLA ગણપત વસાવાના કોંગ્રેસ પર પ્રહાર

Ganpat Vasava Statement : લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્ય ગણપત વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અને નિવેદન આપતાં કહ્યું કે, આવનારી લોક સભાની ચૂંટણીમાં ભાજપ જીતશે. આ સાથે તેમણે કહ્યું કે, 400થી વધુ બેઠકો સાથે ભાજપનો વિજય થશે. BJPના ધારાસભ્યને લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની વિચારધારાને ઓળખી ગઈ છે. 

સુરતના માંગરોળના વાંકલમાં ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું. આ દરમિયાન અનેક દિગ્ગજોની સાથે ધારાસભ્ય ગણપત વસાવા પણ હાજર રહ્યા હતા. આ તરફ ધારાસભ્ય ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ગણપત વસાવાએ કહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 400થી વધુ બેઠકો સાથે વિજય થશે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની જનતા ઓળખી ગઈ છે, કોંગ્રેસની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસ એટલે માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે ભેગુ થયેલું ટોળું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ