બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / Bio Toilet, CCTV, Comfortable Couch..., How Amrit Bharat Express Looks Inside, See PHOTOS
Megha
Last Updated: 12:20 PM, 30 December 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના એટલે કે આજ રોજ રેલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓથી સજ્જ બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. તેમાં એક દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) નો સમાવેશ થાય છે.
Extending my heartfelt appreciation to PM @narendramodi ji and @RailMinIndia for introducing the Amrit Bharat Train! This direct link between Malda Town and Bengaluru's Sir M. Visvesvaraya Terminal will significantly benefit travelers. Thank you! #AmritBharatTrain #AyodhyaDham pic.twitter.com/8hFYwbicCj
— DRM Malda (@drmmalda) December 30, 2023
વાંચવા જેવુ: આ છે અયોધ્યાની અનોખી બેંક, જ્યાં 5 લાખ વાર સીતારામ લખવા પર જ ખુલે છે એકાઉન્ટ
અમૃત ભારત ટ્રેનની સાથે વડાપ્રધાન છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
#WATCH | Uttar Pradesh: Inside visuals of the new Amrit Bharat train, which PM Narendra Modi will flag off in Ayodhya today.
— ANI (@ANI) December 30, 2023
PM Narendra Modi will also inaugurate the redeveloped Ayodhya Dham railway station and flag off the new Amrit Bharat trains and Vande Bharat trains pic.twitter.com/xs6MjynQ3C
અમૃત ભારત એક્સપ્રેસ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેમાં 22 કોચ લગાવવામાં આવશે. જણાવી દઈએ કે વંદે ભારત અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશને પ્રથમ તબક્કામાં ત્રણ અમૃત ભારત ટ્રેનો મળશે.
🔔 A Step Towards a Modern Railway System:
— The Purvanchal Index (@PurvanchalIndex) December 27, 2023
The Amrit Bharat Express is a testament to Indian Railways' commitment to modernization and improvement.
Its focus on comfort, affordability, and sustainability sets a new benchmark for future train services. @theupindex #ModiHaiNaa pic.twitter.com/x5LlNQ942n
અમૃત ભારત એક્સપ્રેસની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે એસી નહીં હોય. તે સામાન્ય ટ્રેન જેવી હશે, પરંતુ તેમાં અપડેટેડ ટેક્નોલોજી સાથે એન્જિન અને કોચ હશે. અમૃત ભારત ટ્રેનમાં 8 જનરલ કોચ, 12 સેકન્ડ ક્લાસ સ્લીપર, 3-ટાયર સ્લીપર કોચ સહિત કુલ 22 કોચ હશે. આ ટ્રેનમાં એક સાથે લગભગ 1800 મુસાફરો મુસાફરી કરી શકશે.
🔔 A Step Towards a Modern Railway System:
— The Purvanchal Index (@PurvanchalIndex) December 27, 2023
The Amrit Bharat Express is a testament to Indian Railways' commitment to modernization and improvement.
Its focus on comfort, affordability, and sustainability sets a new benchmark for future train services. @theupindex #ModiHaiNaa pic.twitter.com/x5LlNQ942n
આ સિવાય ગાર્ડના 2 કમ્પાર્ટમેન્ટ હશે. ઉપરાંત રેલવેએ દિવ્યાંગોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. PM મોદી 30 ડિસેમ્બર એટલે કે શનિવારે પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime