બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 09:22 PM, 26 January 2024
ભાજપના સાથી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમને એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે, બિહાર સરકાર એક-બે દિવસમાં ઉથલ-પાથલ થઈ શકે છે. બિહારમાં વધી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક જનતા દળના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ શુક્રવારે કહ્યું હતું કે, એ સાચું છે કે બિહારમાં મહાગઠબંધન સરકારમાં નીતિશ કુમાર ગૂંગળામણ અનુભવી રહ્યાં છે. બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે અમને પહેલાથી ખબર હતી.
આરજેડીની બેઠક યોજાશે
બિહારમાં આરજેડી-જેડીયુ ગઠબંધન તૂટવાની ચર્ચા વચ્ચે આજે ભાજપની બેઠક યોજાઈ હતી ત્યારે આવતીકાલે આરજેડીની બેઠક યોજાશે ત્યારબાદ બિહારના રાજકારણમાં ભારે ગરમાવો આવી શકે છે.
રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતાઓ
દેશની રાજનીતિમાં ગમે ત્યારે રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ શુક્રવારે ગણતંત્ર દિવસ પર જ પરિવર્તનનો સંકેત આપીને રાજકીય પારો વધારી દીધો છે. રાજ્યમાં પરિવર્તન અંગે સંકેત આપતા એનડીએના સાથી પક્ષ હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝીએ ટ્વિટર પર લખ્યું કે, આજે જ થશે, શું રમ્યા ?' એવું કહેવામાં આવી રહ્યું છે કે માંઝીએ ભલે થોડા શબ્દો લખ્યા હોય પરંતુ મોટા સંકેતો આપ્યા છે. આ પહેલા શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ માંઝીના ઘરે પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા. નોંધનીય છે કે માંઝીએ થોડા દિવસો પહેલા 25 જાન્યુઆરીના રોજ એક્સ પર રાજ્યમાં ખેલા રમવામાં આવે છે એવું પણ લખ્યું હતું
વાંચવા જેવું: લોકસભા ચૂંટણી પહેલા વિખેરાવા લાગ્યું INDIA ગઠબંધન, મમતા-કેજરીવાલ બાદ હવે આ મોટા નેતા આઉટ
જંગલરાજને લઈ શું કહ્યું ?
શુક્રવારે પત્રકારો સાથે ચર્ચા કરતી વખતે માંઝીએ કહ્યું કે તેમની સરકારના ઉપમુખ્યમંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની હાજરીમાં નીતિશ કુમારે ખુલ્લા મંચ પરથી લોકો 2005 પહેલાની લાલુ-રાબડી સરકારમાં જંગલરાજની યાદ અપાવતા રહે છે. તમે એ હકીકતપરથી સમજી શકો છો કે મુખ્યમંત્રીએ કર્પુરી જયંતિની ઉજવણીમાં પણ ભત્રીજાવાદને નિશાન બનાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપે અત્યાર સુધી તેમની પાર્ટી જેડીયુ સાથે ગઠબંધન બાબતે સ્પષ્ટ રૂપે જણાવ્યું નથી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime