બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / INDIA alliance ! After Mamata-Kejriwal, now this big leader is also out, 3 out of 26 parties have gone
Hiralal
Last Updated: 03:28 PM, 26 January 2024
Breaking:
— SOYAB (@soyab_05) January 26, 2024
Congress is not going to appease Nitish Kumar, he's free to leave INDIA and doors are open.
INC is ready to give new shape to alliance with RJD and LEFT in #biharpolitcs. Tejaswi Yadav rock solid standing with Rahul Gandhi for upcoming election. @RJDforIndia… pic.twitter.com/nFvVDtP19D
26 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડીયાને ત્રીજો મોટો ઝટકો લાગવાની તૈયારીમાં છે. નીતિશ કુમાર ઈન્ડીયા ગઠબંધનમાંથી નીકળે એનડીએમા સામેલ થાય તે લગભગ નક્કી છે. નીતિશ પહેલા મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે પણ ઈન્ડીયા ગઠબંધનમાં નહીં પરંતુ અલગ રહીને પોતપોતાના રાજ્ય બંગાળ અને દિલ્હીમાં લોકસભાની ચૂંટણીઓ લડવાની જાહેરાત કરી છે.
#WATCH | Patna: Hindustani Awam Morcha (Secular) president Dr Santosh Kumar Suman says, "We are with NDA and we will remain here only under the leadership of Prime Minister Narendra Modi... Nitish Kumar is at the wrong place (INDIA alliance) right now. We will welcome him if he… pic.twitter.com/0rZr7YM8cB
— ANI (@ANI) January 26, 2024
जीवन भर "नीतीश कुमार" बिहार की जनता के साथ विश्वासघात करते रहेंगे।#BiharPolitics pic.twitter.com/TfDMKTatxV
— I-N-D-I-A (@_INDIAAlliance) January 26, 2024
ઈન્ડીયા ગઠબંધનમાંથી કોણ કોણ બહાર
મમતા બેનરજી
અરવિંદ કેજરીવાલ
અને હવે નીતિશ કુમાર
#WATCH | On the political situation in Bihar, RJD MP Manoj Jha says, "I request the CM (Nitish Kumar) to resolve this confusion...RJD has never done such a 'khela'..." pic.twitter.com/2h3beDiK4s
— ANI (@ANI) January 26, 2024
3 મોટી પાર્ટીઓ ઈન્ડીયા ગઠબંધમાંથી આઉટ
મમતા બેનરજીની ટીએમસી, કેજરીવાલની આમ આદમી પાર્ટી અને નીતિશ કુમારની જેડીયુ ઈન્ડીયા ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ છે. આગામી સમયમાં બીજી પાર્ટીઓ પણ બહાર નીકળી શકે છે.
JDU अगर RJD से अलग होती है तो महागठबंधन के पास 114 विधायक बचेंगे। 1 AIMIM और 1 निर्दलीय विधायक जोड़कर आंकड़ा 116 तक पहुंचेगा। अगर मांझी भी महागठबंधन में आ जाते हैं तो संख्या 120 हो जाएगी। सरकार बनाने के लिए 122 विधायकों की जरूरत है।
— Utkarsh Singh (@UtkarshSingh_) January 26, 2024
दिलचस्प ये है कि विधानसभा अध्यक्ष RJD के हैं। pic.twitter.com/XjfzMitC6p
Can we atleast believe KC Tyagi ?
— Akshit (@CaptainGzb) January 25, 2024
INDIA is fully intact and Nitish Kumar will fight against BJP with Congress, RJD and Left ! Now end this debate please.
Jeetega INDIA 🇮🇳pic.twitter.com/kShShFrZxa
નીતિશ ફરી એનડીએ સાથે સરકાર બનાવશે
બિહારના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. આરજેડી સાથેના તણાવ વચ્ચે નીતિશ કુમાર ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેઓ 28 જાન્યુઆરીએ 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. તેમની સાથે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જેડીયુએ પોતાના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટના આવવા માટે કહ્યું છે. જેડીયુએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. 28મી જાન્યુઆરીએ પટનામાં મહારાણા પ્રતાપ રેલી યોજાવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. ભાજપના તમામ નેતાઓ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરી રહ્યા છે. એનડીએના સહયોગી પક્ષોના નેતાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે.
ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા સંમત
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને નીતીશ કુમાર વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ભાજપ ફરી નીતીશને ગળે લગાડવાની તૈયારીમાં લાગે છે. રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ફોર્મ્યુલા વહેતી થઈ રહી છે. એક સૂત્ર એ છે કે કદાચ એસેમ્બલી વિસર્જન કરી દેવી જોઈએ. પરંતુ એવી પણ સંભાવના છે કે ભાજપ નીતિશને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે રાજી થઈ શકે છે. હવે આ ફોર્મ્યુલા લગભગ અંતિમ બની રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh