બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / આરોગ્ય / benefits of moong sprouts health tips

હેલ્થ / તમે પણ દરરોજ ખાલી પેટે ખાઓ છો 'ફણગાવેલા મગ'? જાણો કેવી થાય છે સ્વાસ્થ્ય પર અસર

Arohi

Last Updated: 07:15 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફણગાવેલી મગમાં ગજબના ફાયદા હોય છે. જો તમે પણ દરરોજ તેનું સેવન કરો છો તો ન ફક્ત તમારી ઈમ્યુનિટી પાવર બૂસ્ટ થાય છે પરંતુ સાથે જ કોરોના સહિત કોઈ પણ બીમારીથી લડી શકાય છે.

  • રોગ પ્રતિકારક શક્તિ વધારવા કરો આનો ઉપયોગ 
  • જાણો ફણગાવેલા મગના ફાયદાઓ વિશે 
  • સ્વાસ્થ્ય પર કરે છે આવી અસર 

કોરોના મહામારી વખતે સરકારથી લઈને ડોક્ટરો સુધી દરેક ઈમ્યુનિટી પાવર વધારવા પર જોર આપે છે. ડોક્ટરોનું કહેવું છે કે જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હશે. તે આ વાયરસ સામે સર્વાઈવ કરી શકશે. ફણગાવેલા મગનું નિયમિત સેવન કરવાથી તમારી ઈમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. 

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામીન સી, વિટામિન ઈ જેવા તત્વો ભરપુર માત્રામાં હોય છે. એટલું જ નહીં. તેમાં ફેટની માત્રા પણ ભરપુર હોય છે. 

મજબૂત થાય છે ઈમ્યુનિટી
જો તમે પણ દરરોજ સવારે ઉઠીને ફ્રેશ થયા બાદ ખાલી પેટે એક મુઠ્ઠી ફળગાવેલા મગ ખાઓ છો તો તમારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ મજબૂત થઈ શકે છે. તમે ઈચ્છો તો સલાડ અથવા ચાટના રૂપમાં પણ ફણગાવેલા મગને ખાઈ શકો છો. આવો અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ. 

વજન ઘટાડવામાં રામબાણ 
જો તમે વધતા વજનથી પરેશાન છો તો ફણગાવેલા મગ તમારા માટે કોઈ રામબાણથી કમ નથી. હકીકતે ફણગાવેલા મગમાં ફેટીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. એવામાં રોજ ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી વજનને સરળતાથી ઓછુ કરી શકાય છે. 

પાચનની સમસ્યાઓને કરે છે દુરૂસ્ત 
લાઈફસ્ટાઈલ અને ભોજનમાં ગડબડીના કારણે દુનિયામાં લાખો લોકો પાચન સંબંધિત મુશ્કેલીઓથી પરેશાન છે. એવામાં રોજ ફણગાવેલા મગનું સેવન કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. મેડિકલ એક્સપર્ટ અનુસાર ફણગાવેલા મગમાં ફાઈબલની સારી માત્રા હોય છે. જે પાચન અને પેટને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. 

રોગ પ્રતિકારક ક્ષમતા થાય છે મજબૂત 
કોરોના સહિત કોઈ પણ બીમારીથી બચાવ માણસની રોગ પ્રતિકારક ક્ષમતા કરે છે. આ ક્ષમતાને મજબૂત કરવામાં ફણગાવેલા મગ પણ સારો વિકલ્પ છે. તેમાં મળતા પોષક તત્વ ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે. તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ