બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 10:03 AM, 20 October 2023
પરિવારના સદસ્યોની વચ્ચે અમુક વાતોને લઈને ઝગડો કે બોલચાલ થઈ જાય છે. પરંતુ કોઈ પણ પ્રકારના ઝગડા ઘર માટે સારા નથી માનવામાં આવતા. ઘણી વખત લોકોની વચ્ચે કારણ વગર પણ ઝગડા થવા લાગે છે અને ગૃહ ક્લેશ બધાને પરેશાન કરવા લાગે છે. આવી સ્થિતિમાં પરિવારના બધા લોકો સૌથી ખરાબ રીતે પ્રભાવિત થાય છે.
ઝગડાને યોગ્ય સમય પર રોકવા ખૂબ જ જરૂરી છે. નહીં તો ઘર-પરિવાર તૂટી શકે છે. ઘણી વખત ઝગડો ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં પરિવારની સમસ્યાઓ અને નાની નાની વાતો પર થતા ઝગડાથી બચવાના ઉપાય જણાવવામાં આવ્યા છે.
ગૃહ ક્લેશથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય
ગૃહ ક્લેશથી છુટકારો મેળવવા માટે તમે પોતાના ઘરમાં સફેદ ચંદનની લાકડીની મૂર્તિ મુકી દો. તેનાથી પરિવારના સદસ્યોની વચ્ચે સ્ટ્રેસ ઓછો થશે અને એક બીજા પ્રત્યે વિશ્વાસ વધશે. જો ચંદનની લાકડીની મૂર્તિ રાખવી સંભવ નથી તો ઘરમાં કદમ્બના ઝાડની એક નાની શાખા રાખો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
મીઠાનો ઉપયોગ
ગૃહ ક્લેશથી છુટકારો મેળવવા માટે મીઠાનો ઉપયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાને ઘરથી નેગેટિવિટી દૂર કરનાર માનવામાં આવે છે. તમે ઘરના રૂમના એક ખૂણામાં સિંધાલૂના એક ટૂકડાને મુકી દો. તેને એક મહિના સુધી બધા ખૂણામાં પડી રહેવા દો. એક મહિના બાદ તેને હટાવી નવો ટુકડો મુકી દો.
પંચમુખી દિવો
ઘરમાં થતા ક્લેશથી મુક્તિ મેળવવા માટે તમે મંગળવારે હનુમાનજીના મંદિરમાં પંચમુખી દીવો પ્રજ્વલિત કરો. તેના બાદ પોતાના ઘરમાં હનુમાનજીની સામે અષ્ટગંધ સળગાવીને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવી દો. આમ કરવાથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થશે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થશે.
કપૂરનો ઉપાય
કપૂરના ઉપાયથી તમારા ઘરમાં થતા ઝગડા દૂર થશે. તેના માટે તમે રાત્રે સુતા પહેલા કપૂરને ગાયના ઘીમાં મિક્સ કરીને પીતળના વાસણમાં સળગાવો. આમ કરવાથી ઘરમાં શાંતિ આવે છે અને ક્લેશ દૂર થાય છે. તમે અઠવાડિયામાં કોઈ દિવસ કપૂરને સળગાવીને તેમનો ધૂમાડો ફેલાવો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે.
કેસરનો ઉપયોગ
કેસનો ઉપયોગ પણ તમે ઘરના આંતરિક ક્લેશ દૂર કરવા માટે કરી શકો છો. તેના માટે તમે ચપટી કેસર પાણીમાં મિક્સ કરી સ્નાન કરો. તેના બાદ ઘરના મંદિરમાં પૂજા પાઠ કરો અને કેસરનો તિલક લગાવો કેસર વાળુ દૂઘ પીવાથી પણ ઘરમાં શાંતિ અને સમન્વય આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad