બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vaidehi
Last Updated: 06:46 PM, 15 April 2023
ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રાજસ્થાનનાં ભરતપુર સંભાગનાં બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયાન શાહે કોંગ્રેસ નેતા સચિન પાયલટ અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતની વચ્ચે ચાલી રહેલા વૉર પર પણ કટાક્ષ કર્યો. ગૃહમંત્રીએ કહ્યું ભૈયા શા માટે લડી રહ્યાં છે, સરકાર તો ભાજપની બની રહી છે. જે વસ્તુ છે જ નહીં તેના માટે લડી રહ્યાં છે.
#WATCH | "...Pilot ji whatever you do, your number won't come, maybe your contribution is more on ground than Gehlot ji but Gehlot ji's contribution is more in Congress's treasure": Union minister Amit Shah takes a dig at Ashok Gehlot-Sachin Pilot tussle in Rajasthan Congress pic.twitter.com/bZG4QHLMlP
— ANI (@ANI) April 15, 2023
પાયલટ અને ગહલોત પર સાધ્યું નિશાન
અમિત શાહે કહ્યું કે પાયલટ સાહેબ તમે ગમે તેટલું કરો તમારો નંબર નહીં આવે. તમારો કોન્ટ્રીબ્યૂશન જમીન પર વધારે હોઈ શકે છે પરંતુ કોંગ્રેસનાં ખજાનામાં ગહેલોત સાહેબનું કોન્ટ્રીબ્યૂશન વધારે છે. ગહેલોત સાહેબનાં ભ્રષ્ટાચારનો પૈસો કોંગ્રેસનાં ખજાનામાં જાય છે.
કોંગ્રેસ સરકાર પર કર્યાં તીખા પ્રહારો
ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ કારણવિના ઝઘડી રહ્યાં છે. પાયલટ સાહેબનો નંબર નહીં આવે. પાયલટ સાહેબ CM બનવા ઈચ્છે છે અને ગહલોત સાહેબ બનવા નહીં દે.. તેમણે કહ્યું કે આ સરકારમાં આયોજનબદ્ધ દંગા થયા હતાં. વોટ લેવા માટે હાઈકોર્ટમાં અપીલ પણ કરવામાં ન આવી. બ્લાસ્ટ ગુજરાતમાં પણ થયાં હતાં પરંતુ કોર્ટથી સજા મળી. પરંતુ સરકારે વોટબેંક માટે લોબીંગ કર્યું નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ 3Dથી ચાલે છે. દંગો, મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને દલિતો પર અત્યાચાર. ગૃહમંત્રીએ કહ્યું કે ગહલોત સરકાર રાજસ્થાનમાં આઝાદી બાદ આવેલી ભ્રષ્ટમાં ભ્રષ્ટ સરકારોમાંની એક છે. મને વિશ્વાસ છે કે રાજ્યમાં 2/3 બહુમતથી સરકાર બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir