બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
vtvAdmin
Last Updated: 08:30 AM, 6 June 2019
ગુજરાત કોંગ્રેસમાં વ્યક્તિ નહીં વ્યવસ્થા પરિવર્તન માટે તાકીદ કરવામાં આવી છે. ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પદેથી પરેશ ધાનાણી રાજીનામું નહીં આપે. હાઈકમાન્ડ દ્વારા બન્ને નેતાઓને હોદ્દા પર યથાવત રહેવાની સૂચના આપી છે.
મહત્વનુ છે કે, આ મામલે દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. આ ચૂંટણીમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્યોને એકજુટ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં વિધાનસભામાં કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે. ધારાસભ્યોની ભાજપના નેતાઓ સાથેની મુલાકાત અંગે નજર રાખવાની પણ સૂચના અપાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ