બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 02:14 PM, 9 February 2024
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડના સામે પાંચ મેચોની સીરિઝ માટે છેલ્લી ત્રણ મેચો રમશે કે નહીં. તેના પર સસ્પેન્સ બનેલું છે. સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચોથી વિરાટ કોહલીએ બ્રેક લીધી હતી. હવે થોડા દિવસો પહેલા જ સાઉથ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર અને વિરાટના સારા મીત્ર એબી ડિવિલિયર્સે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે વિરાટ બીજી વખત પિતા બનવાનો છે અને હાલ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.
એબીડીએ હવે પોતાના નિવેદન માટે ફેંસ સાથે માફી માંગી છે. એબીડીએ કહ્યું કે તેમનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને તેમણે જે જાણકારી વિરાટને લઈને આપી હતી તે ભૂલ હતી. વિરાટના બ્રેક લેવાના થોડા દિવસ બાદ આવી ખબર સામે આવી હતી કે તેમની માતા બીમાર છે આ કારણે તેમણે બ્રેક લીધો છે. જોકે બાદમાં વિરાટના ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર આ વાતને સંપૂર્ણ રીતે ખોટી ગણાવી.
એબી ડેવિલિયર્સે કહ્યું, "ક્રિકેટ બાદમાં આવે છે સૌથી પહેલા પરિવાર આવે છે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ મને જે જાણકારી મળી તે ખોટી હતી. વિરાટ કોહલીને દેશ માટે રમતા વચ્ચે બ્રેક લેવાનો સંપૂર્ણ અધિકાર છે. પરિવાર સૌથી પહેલા આવે છે અને તેના બાદ ક્રિકેટ."
તેમણે આગળ કહ્યું, "વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે બહાર છે. તે આ સમયે ક્યાં છે કોઈને પણ નથી ખબર. વિરાટ કોહલીના દુનિયાભરમાં જેટલા ફેન્સ છે. તે બસ તેમના માટે બેસ્ટ વિશ કરે. વિરાટ કોહલીનું બ્રેક લેવાનું જે પણ કારણ હોય. આશા રાખુ છું કે તે મજબૂત થઈને મેદાન પર વાપસી કરશે."
વધુ વાંચો: ભારતની જીત પર સ્ટેડિયમમાં મચી બબાલ, કર્યો પથ્થરમારો, આવ્યો પરિણામ બદલવાનો વારો
ઈન્ડિયા વર્સિસ ઈંગ્લેન્ડ પાંચ મેચોની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી રમાશે. પહેલી બે ટેસ્ટ મેચ બાદ સીરિઝ 1-1ની બરાબરી પર છે. છેલ્લી ત્રણ મેચો માટે હજુ સુધી ભારતીય સ્ક્વોડની જાહેરાત નથી કરવામાં આવી. એવુ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર મેંસ સિલેક્શન કમિટી વિરાટ કોહલીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime