બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vishal Khamar
Last Updated: 04:02 PM, 1 March 2024
ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારે હાઉસિંગ બોર્ડ દ્વારા વસુલવામાં ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાન માલીકોએ ટ્રાન્સફર ફી વન ટાઈમ કરી છે.
પાવર ઓફ એટર્નીનાં આધારે ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત હાઉસિંહ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીનાં આધારે લેવાતી દરેક ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.
વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ વન ટાઈમ વસૂલાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓ જેમાં ભાડા ખરીદ સમય પૂરો થોય હોય કે મકાનની 100 ટકાની રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂા. 1 હજારની જગ્યાએ વન ટાઈમ વસૂલાત EWS માટે રૂા. 2 હજાર, LIG માટે રૂા. 4 હજાર, MIG માટે રૂા. 6 હજાર અને HIG માટે રૂા. 10 હજાર કરવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચોઃ આવતીકાલે CM સહિત ગુજરાતનું મંત્રીમંડળ જશે અયોધ્યા, કરશે પ્રભુ રામલલાના દર્શન
આવાસ ધારકોનાં હિતમાં કરાયો નિર્ણય
ગુજરાત સરકાર દ્વાર આવાસ ધારકોનાં હિતમાં નિર્ણય કર્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસ ધારકોને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતો નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીનાં આ નિર્ણયને કારણે જૂના અને જર્જરીત મકાનોનાં રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશ્નર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh