બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Hiralal
Last Updated: 10:28 PM, 28 March 2024
લોકો મોજમજા અને છાંટોપાણી માટે બાર કે પબમા જતાં હોય છે પરંતુ ક્યારેક બાર મોતનું કારણ પણ બની શકે છે. તમિલનાડુના ચેન્નઈમાં આવેલા જાણીતા સેખમેટ બારમાં 3 લોકોના મોતની એક મોટી ઘટના બની છે. અલવરપેટ વિસ્તારમાં વ્યસ્ત ચામિયર્સ રોડ પર આવેલા જાણીતા સેખમેટ બારની છત ગુરુવારે ધરાશાયી થઇ ગઇ હતી. છત તૂટી પડવાની ઘટના પહેલા માળે બની હતી.
VIDEO | One injured after a building collapsed in Alwarpet, Chennai earlier today. More details awaited. pic.twitter.com/pGbJfPAbK9
— Press Trust of India (@PTI_News) March 28, 2024
છત તૂટી પડવાના બે કારણ
કેટલાક લોકો આ ઘટનાને લઈને બારની સામે ચાલી રહેલા મેટ્રો રેલના કામ પર આંગળી ચીંધી રહ્યા છે. રાજ્ય ફાયર સર્વિસના વડા અબેશ કુમારે જણાવ્યું હતું કે, "3 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમની ઓળખ મજૂર તરીકે થઈ છે. બચાવ ટીમો એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બીજું કોઈ ફસાઈ ગયું છે કે નહીં. આ ઘટના દરમિયાન બાર ચાલુ હતો અને લોકો અંદર હતા. જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ પ્રેમ આનંદ સિંહાએ જણાવ્યું હતું કે, "અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે તે સમયે મેટ્રો રેલના કામમાં કોઇ મોટી અસર ઓપરેશન ચાલી રહ્યું હતું કે નહીં.
જાણીતો છે સેખમેટ બાર
ચેન્નઈનો સેખમેટ બાર ખૂબ જાણીતો છે અને અહીં સદાય લોકોની ભીડ રહેતી હોય છે પરંતુ ચમત્કાર ગણી શકાય તેવી એક ઘટનામાં આજે મોતની ઘટના વખતે ભીડ ઓછી હતી. વધારે ભીડ હોત તો શું થાય તેની કલ્પના માત્રથી પણ ધ્રૂજારી આવી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir