બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 02:10 PM, 28 August 2022
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે દરેક પક્ષો અને સામાજિક સંસ્થાઓ હરકતમાં આવી રહી છે. તેવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં PAAS ઉમેદવારો ઉતારશે. જેને લઈ હવે ફરી એકવાર વિધાનસભા ચૂંટણી પૂર્વે PAAS દ્વારા ચૂંટણીમાં ઊતરવાની જાહેરાત કરાઇ છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ હરકતમાં આવી ગઈ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે PAASના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ વિધાનસભા ચૂંટણીને લઈ એક મોટી જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયાએ પોતાના ટ્વિટર આઈડી પરથી જણાવ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં PAAS ઉમેદવારો ઉતારશે.
શું કહ્યું દિનેશ બાંભણિયાએ ?
દિનેશ બાંભણિયાએ પોતાના ટ્વિટર આઈડી પર લખ્યું છે કે,"ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટિદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે...સંખ્યા વધી પણ શકે છે ...હવે જામશે માહોલ"
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટિદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે...સંખ્યા વધી પણ શકે છે ...હવે જામશે માહોલ
— Dinesh Bambhania (@dineshbambhania) August 28, 2022
ચૂંટણી પહેલા રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધ્યા
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા હવે તમામ પક્ષોના રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા શરૂ થયા છે. આજે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકાસ કામોના લોકાર્પણને લઈ ગુજરાત પ્રવાસે છે. આ સાથે અગાઉ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી ચૂક્યા છે. આ સાથે આગામી દિવસોએ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે. તેવામાં હવે દરેક પાર્ટીના નેતાઓ ચૂંટણીને લઈ સક્રિય બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime